મોરબીમાં મસી નામની જીવાતનો ઉપદ્રવ : લોકો પરેશાન
શહેરમાં ચોતરફ ઉડાઉડ કરતી ઝીણી જીવાત નાક કે મોમાં ઘુસી જતી હોવાથી વાહન ચાલકો હેરાન
મોરબી : મોરબી શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસોથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે.શહેરમાં ચારેકોર ઉડાઉડ કરતી...
મોરબી સમગ્ર જિલ્લાની 22 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
મોરબીના 15, વાંકાનેરના 5 અને હળવદના 2 એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન
મોરબી : હાલ સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબીની 22 જીનિંગ તથા ઓઇલ મિલોમાં પણ ચેકીંગ કરવામાં...
નાના જડેશ્વર મંદિરમાં ભવાઈનો ભવ્ય મજરો યોજાશે
મોરબી : સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) દ્રારા ભવાઈનું આયોજન તા.૨૭ને મંગળવારે રાત્રે 9 વાગ્યે શ્રી નાના જડેશ્વરની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૭ વર્ષથી...
મોરબી: ડેમોમાં પાણીની આવક ઘટતા રાહત: જાણો જિલ્લાના ડેમોની સાંજના 6 વાગ્યાની પરિસ્થિતિ
સાંજે 4 વાગ્યા બાદ મોરબી જિલ્લામાં મેઘરાજાનો વિરામ
મોરબી : આજે મોરબીમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે. જિલ્લામાં સર્વત્ર 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ચારેય કોર જળબંબાકારની સ્થિતિ...
મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી થશે
મોરબી : મોરબી શહેરના રાધાકૃષ્ણ મંદિર ખાતે આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે છપ્પનભોગ પ્રસાદ અને મહાઆરતી પણ યોજાશે.
આગામી તા.10/4/2022ને રવિવારે રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ ચોક મોરબી ખાતે રામનવમીની ઉજવણી કરવામાં...




















