Sunday, April 26, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમા DDO દ્વારા પાકના નુકસાનીનો સર્વે તાકીદે કરવા દરેક TDOને ખાસ આદેશ

જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની સૂચનાનો અમલ કરતા DDO મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ખેતીવાડી પાકના નુકસાનનો તાત્કાલીક સર્વે કરવા માટે સુચના આપવામાં આવતા...

News@11:45 pm રવિવાર : મોરબી માં ડેમની પરીસ્થિતિ

મોરબી:  ભારે વરસાદને પગલે હાલમાં મોરબી જિલ્લાના વિવિધ ડેમોની હાલ ની પરિસ્થિતિ આ મુજબ છે . જેમાં હળવદનો બ્રાહ્મણી ડેમ 3441 ક્યુસેક આવક જાવક, 0.50 ફૂટે ઓવરફ્લો,હળવદ બ્રાહ્મણી 2 ડેમ 3903 ક્યુસેક...

મોરબી જિલ્લાના તમામ ડેમો સપાટીથી ઉપર : મચ્છુ-૨ ડેમમાંથી પાણી છોડતા નદી બે કાંઠે...

મોરબીમાં આજે ભારે વરસાદ ને પગલે મચ્છુ ૦૨ ,મચ્છુ ૦૩ અને ટંકારા ડેમી ૦૩માં નવા નીર આવતા ગામને એલર્ટ કરાયાં છે જેમાં મચ્છુ ૦૨ ડેમમાં આવતા 26 ગામ મોરબીના અમરેલી ,ભડિયાદ, ગોરખીજડીયા,...

મોરબી જીલ્લામાં આજે કોરોનાના વધુ ૧૮ કેસ, ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબી જીલ્લામાં તાજેતરમાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહ્યા છે જેમાં આજે નવા ૧૮ કેસ નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે મોરબીમાં નવા કેસોમાં મોરબીના કુલ ૧૩ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને...

કેશોદ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર

ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની કેશોદ કંસારા સમાજ દ્વારા માંગ મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe