મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં પાલિકાનું ડિમોલિશન
મોરબી : મોરબી પાલિકાનું બુલડોઝર આજે સામાં કાંઠા વિસ્તારમાં ફરી વળ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા મકાન અને ઝૂંપડાઓ તોડી પાડી જમીન ખુલ્લી કરાવી હતી.આજે સવારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાગર...
નવરાત્રીમાં એક કલાક માટે ગરબીનું પૂજન કરવાની છૂટ, 200થી વધુ લોકોને એકત્ર થવા ઉપર...
સરકારે નવરાત્રી સહિતના તહેવારો માટે જાહેર કરી મહત્વની ગાઈડલાઈન
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.જે અનુસાર કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં...
મોરબીમાં જુગારની મોસમ પુરબહારમાં, ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબીમાં વારીયા પ્લોટ નજીક આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ...
મોરબીમાં કોરોના ટેસ્ટ કીટની રામાયણ યથાવત : ડોકટર સાથે બબાલ જારી
પૂરતા પ્રમાણમાં કીટ આવ્યાના દાવા પોકળ : ટેસ્ટિંગ સેન્ટર ઉપર 250 લોકો સામે 40 કીટ
મોરબી : મોરબીમાં કોરોનાના ચલતી રાસ વચ્ચે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કીટ આવી ગઈ હોવાનો આરોગ્ય વિભાગનો દાવો...
તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ
શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે
વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ...