મોરબી: હવે ખાનગી સોસાયટીમાં રોડ, પેવર બ્લોક કે ડ્રેનેજના કામ જનભાગીદારીથી થઈ શકશે
મોરબી : તાજેતરમા મોરબી મહાપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, ડ્રેનેજના જેવા કામો જનભાગીદારીથી થઈ શકશે. જેમાં સોસાયટીએ 20 ટકા ખર્ચ ઉઠાવવાનો રહેશે. બાકીનો ખર્ચ મહાપાલિકા અને રાજ્ય સરકાર...
મોરબી : ભારતી વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ભારતી વિદ્યાલય ખાતે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જમણોત્સ ભારે ઉમંગભેર ઉજવાયો હતો.જેમાં વિધાર્થીઓએ મટકી ફોડ કરી તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને નંદલાલના જન્મોત્સવના હર્ષભેર વધામણાં...
મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયાએ મેડિકલ સહાય માટે 11 લાખ, 11 હજાર 111નું અનુદાન...
મોરબી: વૈશ્વિક મહામારીને લઈને દુનિયા આખીનું અર્થતંત્ર, સામાજિક, સાંસ્કૃતિક વ્યવસ્થા ઊંઘી-ચિતી થઈ ગઈ છે. વિકસિત દેશો પણ મહામારી સામે લડતા લડતા હાંફી ગયા છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અસંખ્ય...
મોરબીમાં વીમા પ્રીમિયમના ૧૦ લાખની છેતરપીંડી કરનાર પકડાયો
મોરબીમાં કંપનીના શો રૂમમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા એક શખ્સે ગ્રાહકો પસેયથી તેની કીમતી કારના વીમાનું પ્રીમીયમ લઇ લીધુ હતુ જો કે તે રકમ કંપનીમાં જમા કરવા ન હતી જેથી ૧૦...
મોરબી : શનાળા રોડ પર એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડતા વૃદ્ધનું મૃત્યુ
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગે આવેલ શુભ હોટલની પાછળ રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ આજે સવારે ત્રીજા માળેથી નીચે પડતા તેઓનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે....




















