Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963

ટંકારા : પોઝિટિવ કેસ બાદ જયનગર વિસ્તારના 57 લોકો હોમ ક્વોરન્ટાઇન

કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલ મિત્ર અને તેમના બે બાળકો મામાના ઘરે ગયા હોવાથી મામાના ઘરના 9 સદસ્યો તેમજ સંપર્કમાં આવેલા મામલતદાર કચેરીના ચાર કર્મચારીઓ અને આરોગ્યના સ્ટાફને પણ હોમ કવરોન્ટાઈન કરાયા :...

મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૩.૮૯ લાખના મુદામાલ સાથે ધરપકડ

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં અંદર જુગારધામ ચાલતું હોવાની એસીબીની ટીમને બાતમી મળી હતી જેથી કરીને પીઆઇની સુચના મુજબ સ્ટાફ દ્વારા ટ્રાન્સપોર્ટની ઓફિસ અંદર જુગારની રેડ કરવામાં આવી હતી...

મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ: લોકોમાં આક્રોશ

મોરબી: મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ ઉઠવા પામી છે મોરબીના ચક્મપર ગામે છેલ્લા ઘણા દિવસથી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો અને...

દેશભરમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર, ગુજરાતમાં 43 સહિત કુલ 226નાં મોત

2019ના પ્રારંભથી દેશમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂને કારણે 226નાં મોત અને 6600 કરતાં વધુ કેસ 2019ના પ્રારંભથી દેશમાં સ્વાઇન...

મોરબીમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો

આવતીકાલ 11 ઓગસ્ટના રોજ મચ્છુ જળ હોનારતને 40 વર્ષ પુરા થાય છે : સતત 24 કલાક ભારે વરસાદ બાદ મોરબી જિલ્લામા આજે બપોરે 4 વાગ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કરતા હાશકારો મોરબી :...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...