મોરબી : ક્વોરોન્ટાઇનથી બચવા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાંથી અમુક લોકો નાસી ગાયાની ચર્ચા
પોલીસે ફરિયાદ નોંધવાની જાહેર ચેતવણી આપી
મોરબી : મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ અમુક સ્થાનિક લોકો ક્વોરોન્ટાઇનથી બચવા નાશી છૂટયા હોવાની વાતો વહેતી થઈ છે. જે...
મોરબી લેબર કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
હાલ ના આ કોરોના મહામારી ના સમયમાં રોગ સામે રક્ષણ મળે એ માટે લેબર કોન્ટ્રાક્ટર ગોપાલભાઈ સીતાપરા દ્વારા પોતાના જે કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટ ચાલે છે એ કંપનીઓમાં શ્રમિકો માટે રોગ પ્રતિકારક,...
ગણપતિજીની પીઓપીની મૂર્તિઓ ઉપર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ થયું
ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો ઉપર મનાઇ ફરમાવવામાં આવી
મોરબી : મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ...
સરકારની આ એપ્લિકેશન દ્વારા મેળવો ઘેરબેઠા તબીબી સારવાર
ઇ-સંજીવની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સવારે 09 થી રાત્રે 09 વાગ્યા દરમ્યાન નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને નિઃશુલ્ક દવા મેળવવા માટે આ એપ. ઉપયોગી
મોરબી : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત 24...
મોરબી અજંતા ઓરપેટ કારખાનામાં ભારતની પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલનો સેમિનાર યોજાયો
દેશમાં ઉર્જા બચત કરવાની જરૂર છે જેથી ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ દ્વારા આ અંગે વિશેષ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની અજંતા ઓરપેટ કારખાનામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું....