Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં એક સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉન બાદ ઘડિયાળ ઉદ્યોગ ફરી ધમધમતો

50 ટકા સ્ટાફ અને સરકારની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ઘડિયાળના યુનિટો શરૂ મોરબી : મોરબી શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોના કેસોની સંખ્યા જોતા મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝે 12 જુલાઈથી એક...

મોરબી; તા. 24, કોરોનાના માત્ર 8 જ કેસ : એક્ટિવ કેસ 29

મોરબી તાલુકામાં 4, વાંકાનેરમાં 1 અને હળવદ તાલુકામાં 3 કેસ : 3 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...

ટંકારાના નેસડા ગામે કુવામાં પડી જતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેસડા ગામે વાડી એ મજૂરી કામ કરતો આદિવાસી મજુરો યુવાન કૂવાની પાળ ઉપર બેઠો હતો દરમિયાન અકસ્માત માટે આ યુવાન કૂવામાં પડી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી...

વાંકાનેરમાંથી વધુ 4 નકલી ડોકટર પકડાયા, ડિગ્રી નહીં છતાં ચલાવતા હતા ક્લિનિક

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી આયુર્વેદિક, હોમિયોપેથીક કે એલોપેથી તબીબને નામે...

માળિયાના મહેન્દ્રગઢ ગામે અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ થતા સર્વે કરાવીને વળતર ચૂકવવા ઉઠતી માંગ

માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...