Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ક્વોરોન્ટાઇનથી બચવા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાંથી અમુક લોકો નાસી ગાયાની ચર્ચા

પોલીસે ફરિયાદ નોંધવાની જાહેર ચેતવણી આપી મોરબી : મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ અમુક સ્થાનિક લોકો ક્વોરોન્ટાઇનથી બચવા નાશી છૂટયા હોવાની વાતો વહેતી થઈ છે. જે...

મોરબી લેબર કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

હાલ ના આ કોરોના મહામારી ના સમયમાં રોગ સામે રક્ષણ મળે એ માટે લેબર કોન્ટ્રાક્ટર ગોપાલભાઈ સીતાપરા દ્વારા પોતાના જે કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટ ચાલે છે એ કંપનીઓમાં શ્રમિકો માટે રોગ પ્રતિકારક,...

ગણપતિજીની પીઓપીની મૂર્તિઓ ઉપર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ થયું

ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો ઉપર મનાઇ ફરમાવવામાં આવી મોરબી : મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ...

સરકારની આ એપ્લિકેશન દ્વારા મેળવો ઘેરબેઠા તબીબી સારવાર

ઇ-સંજીવની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સવારે 09 થી રાત્રે 09 વાગ્યા દરમ્યાન નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને નિઃશુલ્ક દવા મેળવવા માટે આ એપ. ઉપયોગી મોરબી : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત 24...

મોરબી અજંતા ઓરપેટ કારખાનામાં ભારતની પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલનો સેમિનાર યોજાયો

દેશમાં ઉર્જા બચત કરવાની જરૂર છે જેથી ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ દ્વારા આ અંગે વિશેષ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની અજંતા ઓરપેટ કારખાનામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...