મોરબી જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ રેલી કાઢી
નવા બસસ્ટેન્ડથી સામાકાંઠે કલેકટર કચેરી સુધી સાયકલ રેલી યોજીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કલેકટરને આવેદન આપ્યું
મોરબી : કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળતા વિરોધ પક્ષ ક્રોગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા...
26 મે 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...
1. મેષ – અ,લ,ઈ (Aries):
આજનો દિવસ તમારા માટે ખુબ સાનુકુળ રહેશે. દિવસ દરમિયાન આજે ઘણા નવા લોકોને મળવાનું થશે. તમારા દુરના મિત્ર જો તમારાથી નારાજ હોય તો તેમને આજે માનવી લો....
માળિયાના ચીખલી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 22થી વધુ લોકો ફસાયા
22 લોકોને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમે પહોંચી રેસ્ક્યુ કર્યા
મોરબી : આજે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીના ધસમસતા પાણીનો પ્રવાહ માળીયાના નદીકાંઠાના ગામો ફરી વળ્યાં છે.આથી માળિયાના ચીખલી ગામે...
રોડને નુકસાની પહોચાડવા બદલ PGVCLને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ
મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે પીજીવીસીએલને રૂ.9.50...
મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે
મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.
મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...