Sunday, August 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીનો બીલીયા-મોડપરનો પુલ જર્જરિત હોવાથી ૩૧ ડીસેમ્બર સુધી બંધ રહેશે

મોરબી: તાજેતરમા જિલ્લાના મોરબી તાલુકાના બીલીયાથી મોડપર ગામને જોડતો ૪/૦ કિ.મી.અન્ય જિલ્લા માર્ગ છે. સદર રસ્તા પર બગથળાથી ૨/૦ કિ.મી.ના અંતરે ઉપરવાસમાં સિંચાઈ વિભાગના ચેક ડેમ પાસે ૩ ગાળાનું સ્લેબ ડ્રેઈન...

મોરબીમાં ધુળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી

અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો મોરબી : હાલ બે વર્ષ બાદ રાક્ષસી કોરોનાની વિદાય થતા આજે મોરબીમાં હોળી ધુળેટી પર્વની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં...

મોરબી: જાંબુડિયા પાસે રસ્તા વચ્ચે ઢગલા કરી નાસી જનારા ડમ્પરોનો ત્રાસ

જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચોવચ માટીના ઢગલા ખડકી દેનાર ડમ્પરોની દાદાગીરી યથાવત મોરબી : હાલ મોરબી નેશનલ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી ડમ્પરો માટી કે પથ્થરોના ઢગલા ખડકીને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા...
POLICE-A-DIVISON

મોરબી : જાહેરનામાનો ભંગ કરતા 27 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

મોરબી : અનલોક 2.0 દરમ્યાન લાગુ થયેલા રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા કુલ 27 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડીવી પો. સ્ટે વિસ્તારના સિપાઈવા...

કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી શનાળા ગામ પહોંચી ચુકી

મોરબી : હાલ આજે સવારે મોરબીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે મોરબીના દરબારગઢથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા બપોરે મોરબીના શનાળા પહોંચી હતી. જ્યાં શક્તિ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...