Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

માળિયાના ખાખરેચી ગામે ખેડૂત અને અધિકારી વચ્ચે બબાલ

મોરબી : હાલ મોરબી જિલ્લાના માળીયાના ખાનખરેચી ગામે આજે ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં 11 વર્ષ પહેલાં સંપાદન થયેલી જમીનમાં માઇનોર કેનાલની કામગીરી માટે...

ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી જેરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામુ આપી દેવું જોઈએ : મનોજ પનારા

મોરબી : હાલ વાંકાનેરના વઘાસિયા ટોલનાકની સમાંતર બોગસ ટોલનાકુ બનાવી પોતાની બંધ પડેલી ફેક્ટરીમાંથી વાહનો પસાર કરાવી ઉઘારાણા કરવાના આરોપ સબબ ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર સહિતના વિરુદ્ધમાં ગુન્હો...

મોરબી પાલિકાના જન્મ મરણ વિભાગમાં સર્વરના ધાંધિયાથી લોકોને મુશ્કેલી

મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત વચ્ચે છેલ્લા બે ત્રણ દિવસથી પાલિકાના જન્મ મરણ વિભાગમાં સર્વરના ધાંધિયાથી લોકોને હાલાકી પડે છે. નેટ કનેક્ટિવિટી એકદમ...

માળીયાના રોહિશાળા ગામે ખેડૂત યુવકની હત્યા કરનાર દંપતી ઝડપાયું

મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે સીમમાં ખેડૂતની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રોહિશાળા ગામે ખેતમજુરી કરતા અને લગ્ન ન કર્યા છતાં પતિ-પત્ની તરીકે ઓળખવતા સ્ત્રી પુરુષને માળીયા પોલીસે તેમના...

મોરબીના લાતીપ્લોટમાં ઉભરાતી ગટરથી વેપારીઓ ત્રાહિમામ

મોરબી : મોરબી શહેરની કરોડરજ્જુ ગણાતા અને નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરવા છતાં ઔદ્યોગિક વિસ્તારમાં લાતીપ્લોટમાં તંત્રએ સુવિધાઓ આપવામાં કાયમ માટે ઘોર ઉપેક્ષા દાખવી છે. જેને કારણે લાતીપ્લોટ વિસ્તાર વર્ષોથી અનેક...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...