મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ
મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...
નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી રિજેક્ટ
મોરબી : હાલ વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટના આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી રિજેક્ટ કરી હોવાનું જાણવા મળે...
મોરબીના બેઠાપુલ ઉપર ભર શિયાળે ચોમાસુ ! પાણીનો બગાડ
મોરબી : હાલ મોરબીના બેઠાપુલ પાસે પાણીની લાઈનમાં લીકેજ થતા એર વાલ્વમાંથી પાણીનો ધોધ વછૂટ્યો હતો અને ભર શિયાળે ચોમાસા જેવા માહોલમાં આસપાસમાં પાણીના તલાવડા ભરાયા હતા. આ અંગેની જાણ...
નિખિલ હત્યાકાંડને 8 વર્ષ પૂરા થયા, હજુ પણ હત્યારાઓ પોલીસ અને CIDની પકડથી દૂર
મોરબી : હાલ મોરબીના ચકચારી નિખિલ હત્યાકાંડને 8 વર્ષ પુરા થવા છતાં હતભાગી પરિવારને યોગ્ય ન્યાય મળ્યો નથી. આથી આ હતભાગી પરિવાર આજે આઠ વર્ષે પણ ન્યાય માટે ભારે રઝળપાટ...
હળવદમાં “ટાટા” નમકના નામે નકલી મીઠું પધરાવતી વધુ એક કંપની ઝડપાઇ
હળવદ: હળવદ ખાતે આવેલી સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિક આત્મારામ ક્રીશ્નારામ ચૌધરી દ્વારા કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૬૧ થી ૬૩ તથા ૭૪ થી ૭૭ જી.આઈ.ડી.સી. ખાતે
ટાટા કંપનીનુ ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર...


















