વાંકાનેરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો
વાંકાનેર તથા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રોજગાર કચેરી દ્વારા આજે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના કુલ ૩૫ ઉદ્યોગિક એકમમાં 250 જગ્યાઓ...
મોરબી ન્યૂ એલ ઇ (મહેન્દ્રનગર) કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા કલેકટરને...
(ભાવિક ઓધવિયા) મોરબી: મોરબી એલ ઇ (મહેન્દ્રનગર) કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા બાબતે કલેક્ટરને લેખિત અરજી આપી રજુઆત કરવામાં આવેલ છે
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ન્યૂ...
મોરબી રોટરી કલબ તરફથી શાળામાં ૨૦ બેન્ચ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અર્પણ
મોરબી સ્થિત દોશી એમ.એસ અને ડાભી એમ.આર. હાઈસ્કૂલ મહાવીરનગર પંચાસર બાયપાસ ખાતે રોટરી કલબ-મોરબી તરફથી ૨૦ બેન્ચ(બેસવાની પાટલી) વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અર્પણ કરવામા આવી હતી. સાથે-સાથે વૃક્ષારોપણ પણ કરવામાંં આવેલ.જેમા રોટરી...
લો બોલો તસ્કરો કારખાનામાંથી એસી, ફ્રીઝ, ખુરશી સહીત કુલ ૧.૫૩ લાખનો મુદામાલ ચોરી ગયા
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા છતર ગામ પાસેના એક કારખાને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને આ કારખાનામાંથી એસી ફ્રીજ ખુશી વેલ્ડીંગ મશીન સહિતનો કુલ મળીને એક વર્ષે પણ લાખનો...
ટંકારા : 20મીએ જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે
ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે ગ્રામજનોની અંધશ્રદ્ધાના નિવારણ માટે ભારત જાણ વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે.
ટંકારામાં આવતીકાલે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એકના ડબલ,...