મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર વધી !!
હાલ એક જ દિવસમાં 282 બોટલ ઓક્સિજન વપરાયો : આજે 70 બોટલ આવી
મોરબી : હાલ મોરબીમાં કાતિલ કોરોના વિકરાળ બન્યો છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતમાં જબરો...
મોરબી બી ડિવિઝન ખાતે તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગઈ
મોરબી : હાલ આગામી સમયમાં દિવાળી, ઇદ સહિતના તહેવારો આવી રહ્યા હોય આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાની ભાવના સાથે તહેવારો ઉજવાઈ તે માટે...
મોરબીવાસીઓ દ્વારા મૌન રેલી યોજી મચ્છુ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી
હોનારતના સમયે 21 સાયરન વગાડાયા
મોરબી : આજે મોરબી મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પવા માટે દરવર્ષની જેમા આ વર્ષે પણ મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 3.15 કલાકે 21...
કરાચીમાં ઇમરજન્સી લાગુ, આખી રાત બ્લેકઆઉટ; ખૈબર પખ્તૂનખ્વામાં હાઇ એલર્ટ
ઇસ્લામાબાદમાં પાકિસ્તાર સરકારે બુધવારે એક સુચનાપત્ર જાહેર કર્યુ હતું
જેમાં દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે, જેના કારણે ચોક્કસ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી શકે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન...
મોરબી: સામાકાંઠે આવેલ વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની...
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે અને મહેન્દ્રનગરમાં આવતું વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની આવકારદાયક પહેલ કરવામાં આવી હોવાના સમાચાર છે
પ્રાપ્ત વિગતો...




















