Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી : પેપરમિલમાં લોડરની ઠોકરે યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વરમાં આનંદ પેપર મીલમાં લોડરની ઠોકરે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આનંદ પેપર મીલમાં રહેતો...

મોરબીમાં પરવાના વિના ખનીજ પરીવહન કરતી વધુ બે ટ્રકો ઝડપાઈ

મોરબી પંથકમાં બેરોકટોક ખનીજચોરી થતી જોવા મળે છે ખનીજ સંપત્તિથી સંપન્ન મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બની ગયા છે ત્યારે આજે ખાણ ખનીજ ટીમે પરવાના વિના ખનીજ પરિવહન કરતી વધુ બે ટ્રકો...

માંડવીની એસટીની બસ બંધ થઇ જતા મોરબી, રાજકોટ અને જામનગર જતા મુસાફરો કચ્છ હાઇવે...

માંડવી થી એસટી બસમાં મુસાફરી કરીને મોરબી,રાજકોટ તેમજ જામનગર જવા માટે નીકળેલા મુસાફરો છેલ્લી છ કલાક થી કચ્છ હાઇવે ઉપર હેરાન થઇ રહ્યા છે કેમ કે, એસ.ટી.ની બસ બંધ થઇ ગયા...

મોરબીમાં ફાયરની નોટીસ બાદ એનઓસી વગર બાહેંધરી પત્ર આધારે કલાસીસ-પ્રીસ્કુલ કાર્યરત!

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ટ્યુશન ક્લાસીસ તેમજ પ્રીસ્કૂલને મોરબી નગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ દેવામાં આવી હતી અને જ્યાં સુધી ફાયર વિભાગની એન.ઓ.સી.ના મળે ત્યાં સુધી...

પત્નીથી કંટાળી ગયેલા યુવાને મોરબીની કોર્ટ પાસે કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા કોર્ટના પરિસરમાં ગઈકાલે એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને પોલીસે આ બનાવની નોંધ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...