Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પીટલમાં માં વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઢીચણ અને થાપાના ના...

મોરબીની એકમાત્ર મલ્ટી સ્પેશયાલિટી ‘ક્રિષ્ના’ હોસ્પિટલમાં વધુ એકવાર દર્દીઓ માટે લાભકારી યોજના અંતર્ગત સારવાર (રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલ દ્વારા માં અમૃતમ , માં વાત્સલ્ય યોજના, અને આયુષ્માન ભારત યોજના...

મોરબી તાલુકા સરપંચ એસો.નું પાકવીમા મામલે કલેકટરને આવેદન

આરડીસી બેંકના ખાતેદારોને સાથે રાખીને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવાનો નિર્ધાર મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશને પાકવીમામા થયેલા અન્યાય મામલે આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે...

વાંકાનેરમા પતિએ ફાકી ખાવાની ના પાડતા પત્નીએ આપઘાત કરી લીધો

વાંકાનેર : વાંકાનેરમા ફાકી ખાવાની ટેવ ધરાવતી પત્નીને પતિએ આ બાબતે ઠપકો આપતા પત્નીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને...

મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અંકુરભાઈ સનિયારાના સુપુત્ર ચિ. હિયાન નો આજે પ્રથમ જન્મદિન

    મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અને ‘ દિવ્યદ્રષ્ટિ ‘ ના પ્રતિનિધિ  અંકુરભાઈ સનિયારાના અને તેમના ધર્મપત્ની શ્રીમતી ધરતીબેનના સુપુત્ર ચિ. હિયાન નો આજે પ્રથમ્મ જન્મદિન છે જેની તેમણે તેમના સગા-વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તથા...

ચમત્કાર….8 દિવસ સુધી કબ્રમાં દફન રહ્યું નવજાત બાળક, પછી જે થયું એ વિશ્વાસ નહિ...

જમીનમાં દફન કરવામાં આવેલું નવજાત બાળક જો 8 દિવસ બાદ જીવિત બહાર આવી જાય તો તેને ચમત્કાર જ કહેવાય. એવું જ એક ચમત્કાર ચીનમાં થયું જ્યાં નવજાત બાળકને તેના ઘરના લોકોએ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...