ટંકારા : જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા કલેક્ટરને રજૂઆત
કારા : ટંકારાના સાવડી ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશ દુબરીયાએ જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરેલ છે.
આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ટંકારાના જયનગર...
મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો
મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...
મોરબીના લીલપર મુકામે દેત્રોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
રાત્રિના ભવ્ય રામા મંડળ નું પણ આયોજન કરવામાં આવેલ છે
(હસમુખભાઇ મોસત દ્વારા) આગામી તા. 20-5-2019 ના રોજ લીલપર મુકામે મુકામે દેત્રોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન...
વાંકાનેરમા કોઠારીયામાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી એલસીબીનો દરોડો : રોકડ રૂ. 38 હજાર જપ્ત
વાંકાનેર : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 38,000ના...
વાંકાનેર: બહારગામ ગયેલ પરિવારના ઘરમાંથી 92,000 ના દાગીનાનીની ચોરી
વાંકાનેર: આરોગ્ય નગર વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાનો હાથફેરો કરી રફુચક્કર થઈ ગયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ ઘર...