મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત
મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૩.૮૯ લાખના મુદામાલ સાથે ધરપકડ
મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં અંદર જુગારધામ ચાલતું હોવાની એસીબીની ટીમને બાતમી મળી હતી જેથી કરીને પીઆઇની સુચના મુજબ સ્ટાફ દ્વારા ટ્રાન્સપોર્ટની ઓફિસ અંદર જુગારની રેડ કરવામાં આવી હતી...
મોરબી: વાવાઝોડાની આગાહીના પગલે માર્કેટીંગ યાર્ડ આજથી બે દિવસ બંધ રહેશે
મોરબી : નિસર્ગ વાવાઝોડાનો ગુજરાત પર ખતરો હોવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ વાવાઝોડાની મોરબી જિલ્લામાં નહિવત અસર થવાની છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડને...
વાંકાનેરમાં ભરબજારે એસટી બંધ પડી જતા મુસાફરોને ધક્કા મારવા પડ્યા: શરમ કરો એસ. ટી...
વાકાનેર : હાલ ગુજરાત એસટી દ્વારા સલામત સવારી એસટી અમારી સૂત્રને વહેતુ મૂક્યું છે ત્યારે આજે વાંકાનેરની ભરબજારે એક ડામચિયા જેવી એસટી બસ બંધ પડી જતા મુસાફરોને ધક્કા લગાવવા પડ્યા હતા....
જામનગરમાંથી 3 વર્ષ પહેલા ચોરાયેલ બાઇકનો આરોપી મોરબીમાંથી ઝડપાયો
મોરબી SOG દ્વારા ઇ ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી ગુનો ડિટેક્ટ કરાયો
મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી જામનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો 3 વર્ષ જુની વાહન...