Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી: નિલાબેન નવીનચંદ્ર ચગનું અવસાન

મોરબી : નિલાબેન નવીનચંદ્ર ચગ ઉં.વ.૭૦ તે શ્રી કનકેશ્વર ટ્રાન્સપોર્ટ વાળા નવીનચંદ્ર મોહનલાલ ચગના પત્ની, જગદીશભાઈ તથા પારસભાઈ ચગ તથા નેહાબેન હિંડોચાના માતા તેમજ બિમલકુમાર હિંડોચા તથા ક્રિષ્નાબેન અને કેયુરીબેનના સાસુ...

મોરબીના પાનેલી ગામ પાસે બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધનો ભોગ લીધો

બનાવને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ ખનીજચોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ચક્કાજમ કર્યો : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા : કડક કાર્યવાહી ના કરાય તો લાશ ના સ્વીકારવાની...

મોરબી એલ.સી.બીનો સપાટો : માળીયામાં દેશીના હાટડાઓ પર તવાઈ

મોરબી : મોરબી સહિત ભારતભરમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. પોલીસ તંત્ર ચૂંટણીને લગતી વ્યવસ્થામાં ઊંધામાથે થઈ કામગીરી કરી રહ્યું છે. ત્યારે એલ.સી.બી ટીમે બાતમીના આધારે માળીયા મિયાણામાં જુદી જુદી ચાર...

વાંકાનેર લગ્ન પ્રસંગમાં જતાં મોમીન યુવાનનું હાઇવે પર અકસ્માત : પિતા, પુત્રીનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર આજે સવારે જોધપર ગામના ખોરજીયા મામદહુસેન અહમદભાઈ (ઉંમર વર્ષ 38)નું લિંબાળાની ધાર પાસે એક્સિડન્ટ થતા સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે તેમજ સાથે રહેલ તેની નાની છોકરીને ગંભીર ઇજા...

મોરબીમાં શહીદ દિન નિમિત્તે વિધાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા નવી પેઢીને સ્વતંત્રતા સંગ્રામના કાંતિકારો વિશે સમજ આપવા નિબંધ સ્પર્ધા યોજાઈ મોરબી : આગામી 23 માર્ચ શહીદ દિન નિમિત્તે સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારીઓ વિશે નવી પેઢી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...