Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

પુલવામાં આતંકી હુમલાના શહીદોની સ્મૃતિમાં મોરબીમાં બનાવાશે શહીદ સ્મારક

શહીદ થયેલા વીર જવાનોની યાદમાં આયોજિત ભાગવત કથામાં થયેલી આવકમાંથી શહીદ સ્મારકનું નિર્માણ કરાશે : ૧૪મીથી કથાનો આરંભ મોરબી : મોરબીમાં પુલવામાં થયેલા આતંકી હુમલાના શહીદોની યાદમાં આગામી તા. ૧૪મીથી ભાગવત સપ્તાહનું...

મોરબી જિલ્લામાં યાત્રાધામોના રૂ. ૩.૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ

મોરબી : મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરાવામાં આવ્યા...

મોરબીના સેવાભાવી યુવાન એવા કાંતિલાલભાઈ ફૂલતરિયાનો આજે જન્મદિન

કાંતિલાલભાઈ ફૂલતરિયા પ્રેસ પ્રતિનિધિ હોવાની સાથોસાથ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે તેઓ આશાપુરા માતાના મઢે  જતાં પદયાત્રીઓની સેવામાં સતત ખડેપગે રહી સેવાકેમ્પ નું સંચાલનન પણ કરે છે મોરબી: પોતાના મિલનસાર સ્વભાવ...

મોરબીની ક્ષય હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓની હડતાલ

લોકસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે એક પછી એક આંદોલન ચલાવતા સરકાર ભીંસમાં મોરબી : મોરબીની ક્ષય હોસ્પિટલમાં સરકારના કરાર આધારિત કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પર ઉતરી...

મોરબી : ધો.10-12ની બોર્ડ પરીક્ષા શરૂ : દરેક પરીક્ષાખંડોમાં વિદ્યાર્થીઓનું સ્વાગત

દરેક પરીક્ષાખંડોમાં વિધાર્થીઓના મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.દરેક પરિક્ષાખંડોમાં વિધાર્થોઓનું મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...