Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી : હડતાલના 12માં દિવસે સફાઈ કામદારોનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

ચીફ ઓફિસર અને પ્રમુખ ફરજ હાજર નહિ થાવ તો અન્યોને રાખી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની બેમૂળતી હડતાલ વધુને વધુ ગંભીર બની ગઈ છે.ત્યારે આજે...

મોરબી : સીરામીક કંપનીને તાળાબંધી કરવાની મજૂરોની ચીમકી

હક્ક હિસ્સા મામલે સીરામીક એકમ સામે ભૂખ હડતાલ કરીને લડત ચલાવતા હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આઠ મજૂરોએ રાજ્યપાલને રજુઆત કરી મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલા સીરામીક એકમમાં મજૂરીના હક્ક...

મોરબીના યુવાનોએ શહીદોના પરિવારોની ઘરે- ઘરે જઈને સહાય અર્પણ કરી

યુવાનો ઇનોવા કાર મારફતે સહાય અર્પણ યાત્રા પર નીકળ્યા : સહાય સાથે શહીદના પરિવારોને સાંત્વના પણ પાઠવી મોરબી : મોરબીના યુવાનોએ શહીદો માટે જાતે ફાળો એકત્ર કર્યા બાદ આ ફાળો તેમના પરિવારજનોને...

મોરબી વ્યાસ જ્ઞાતિમાં રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાશે,૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

આગામી તા. ૦૩ ને રવિવારે શ્રી અસાઈત યુવા સંગઠનનું આયોજન (પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી ખાતે આગામી તા. ૦૩ ને રવિવારે સમસ્ત વ્યાસ જ્ઞાતિ, પરિવારના સહકારથી શ્રી અસાઈત યુવા સંગઠન મોરબી દ્વારા સમૂહ...

મોરબી: રફાળેશ્વર ફાટક નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું ઘટના સ્થળે મોત

(ચિરાગ દેત્રોજા) મોરબી: આજે સાંજે પાંચ વાગ્યાના સમયે રાફળેશ્વર ફાટક નજીકથી પસાર થતી ધસમસતી ટ્રેન નીચે યુવાન આવી જતાં તેના શરીર ના બે ભાગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...