Wednesday, June 24, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં વ્યાસ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા,૧૨ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી વ્યાસજ્ઞાતિમાં સમૂહ લગ્ન સંપન્ન, ૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા સાંસદ, ધારાસભ્ય, કલેકટર-એસપી અને સંતો મહંતોએ આશીવચન પાઠવ્યા શ્રી અસાઈત યુવા સંગઠન દ્વારા જ્ઞાતિના સાથ સહકારથી સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં...

મોરબીની સીવીલ હોસ્પિટલના પી.એમ. રૂમનો કોલ્ડ સ્ટોરેજ બંધ થતા ડેડબોડી રઝળી પડી

સિવિલ હોસ્પિટલ તંત્રએ ફરી માનવતા નેવે મૂકી, અંતે જાગૃત સંસ્થા અને સામાજિક કાર્યકરે બીનવારસી મૃતદેહની અંતિમવિધિ કરી મોરબી : મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રે ફરી મોતનો મલાજો જાળવ્યો ન હતો.એક અજાણ્યા પુરુષે આપઘાત...

મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી નિકળી

ભાજપ દ્વારા દેશવ્યાપી વિજય સંકલ્પ બાઈક રેલી અંતર્ગત મોરબીમાં પણ રેલી યોજાઈ મોરબી: ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી વિજય રેલીનું કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા મોરબીમાં પણ ખાનપરથી શક્તિ...

પીએમના કાર્યક્રમ માટે મોરબીની 21 બસો ફાળવી દેવાતાં મુસાફરો રઝળી પડ્યા

ગામડાની જ રૂટો કેન્સલ થવાથી છાત્રો અને મુસાફરોની કફોડી હાલત થઈ મોરબી : જામનગરમાં પીએમના કાર્યક્રમ માટે મોરબી એસટી ડેપોની 21 બસો ફાળવી દેવાતાં છાત્રો અને મુસાફરો રઝળી પડ્યા હતા.જેમાં તમામ ગ્રામ્ય...

મોરબીમાં બમબમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી

રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો : સતવારા સમાજ દ્વારા નીકળેલી શિવજીની શોભાયાત્રામાં શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની આહેલક : દરેક શિવાલયોમાં ભજન, ધૂન, કીર્તન અને ભાંગના પ્રસાદ સાથે ભક્તો શિવભક્તિમાં એકાકાર મોરબી :મોરબીમાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...