Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

હળવદના રામવિલા બંગ્લોઝમાં લાખોની ચોરી

હળવદ : હાલ હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ રામલીલા બંગ્લોઝમાં ગતરાત્રિના ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી.અને જુદા જુદા બે મકાનના તાળા તોડ્યા હતા.જેમાં એક ઘરમાંથી ૧.૨૦લાખ રોકડ,સોનાની ત્રણ વીંટી,ચેઈન,કાંડીયા...

મોરબીના કાંતિનગરના રહેવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાં રાહત આપવા માંગણી

મોરબી : મોરબી શહેરના સામા કાંઠે આવેલા કાંતિનગર વિસ્તારમાં ગત તા. 16ના રોજ એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી, તે વૃદ્ધના ઘર સહીત આજુબાજુના છ ઘરોમાં રહેતા સદસ્યોને હોમ...

માળીયામાં ભૂગર્ભ ગટરની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પાલિકા પ્રમુખની રજૂઆત

માળીયા : હાલ માળીયા મીયાણામાં ભૂગર્ભ ગટરની અધુરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા બાબતે નગરપાલિકા પ્રમુખ હારુન સંઘવાણી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. આ રજુઆતમાં જણાવાયું છે કે માળીયા (મી.)માં...

જાણો મોરબી જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો

હાલ મોરબી જીલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે આજે સવારથી મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ હળવદ પંથકમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા...

ટંકારામાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ

હાલ ટંકારામાં યુવકે ધંધામાં તેમજ વ્યવહારિક કામ સબબ પૈસાની જરૂર પડતા અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા વ્યાજ લીધા હતા અને તમામને વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા બાદ પણ યુવક પાસેથી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...