Wednesday, September 10, 2025
Uam No. GJ32E0006963

અજમેરની દરગાહમાં હવે પાકિસ્તાનીઓ માટે પ્રતિબંધ – વાંચો સમગ્ર અહેવાલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે આ ઘણા બાદ દેશનો દરેક નાગરિક દુઃખની સાથે શોકમાં પણ છે અને બધા જ એકસ્વરે પાકિસ્તાનથી બદલાની માંગ...

આતંકી મસૂદ અઝહરે ફરી કરી ઝેર ભરી વાત, કહ્યું ‘પાકિસ્તાનને ભારતથી ડરવાની જરૂર નથી,...

પુલવામામાં સીઆરપીએફના જવાનો પર કાયરતા ભર્યા હુમલા બાદ આતંકવાદી મસૂદ અઝહરે પહેલી વખત મોટું નિવેદન આપ્યું છે. આતંકવાદી મસૂદ અઝહરે એકવાર ફરી ઓડિયો રિલીઝ કરીને પીએમ મોદી માટે એક મોટી વાત કહી છે. આ...

બસ પર હુમલાની થોડી ક્ષણો પહેલા જ શહીદે બનાવ્યો હતો આ વિડીયો, કહેવા માંગતા...

14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આખો દેશ જવાનોની શહાદતનો શોક મનાવી રહ્યો છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો હતો જ્યારે જવાનોની ગાડીનો કાફલો કેમ્પ જઈ રહ્યો હતો....

મોરબી પાલિકામાં રોજમદાર સફાઈ કામદારોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નામના છાજીયા લીધા

પાલિકાના રોજમદાર સફાઈ કામદારોની કાયમી કરવાની માંગ સાથે વેગવંતી બનતી અચોક્કસ મુદતની હડતાલ મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની 18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે અને આ હડતાલ દરમ્યાન...

મોરબીના ઝૂલતા પુલ પરથી ઝંપલાનાર યુવાનની લાશ મળી

ફાયર બીગ્રેડ અને કુશળ તરવૈયાની અડધી કલાકની જહેમતના અંતે યુવવાની લાશ મળી : ભત્રીજાના આજે બેસણા દરમ્યાન જ કાકાએ આપઘાત કરી લેતા તેનો પરિવાર સ્તબ્ધ મોરબી : મોરબીના લાલપર ગામના યુવાને આજે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...