અજમેરની દરગાહમાં હવે પાકિસ્તાનીઓ માટે પ્રતિબંધ – વાંચો સમગ્ર અહેવાલ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે આ ઘણા બાદ દેશનો દરેક નાગરિક દુઃખની સાથે શોકમાં પણ છે અને બધા જ એકસ્વરે પાકિસ્તાનથી બદલાની માંગ...
આતંકી મસૂદ અઝહરે ફરી કરી ઝેર ભરી વાત, કહ્યું ‘પાકિસ્તાનને ભારતથી ડરવાની જરૂર નથી,...
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર કાયરતા ભર્યા હુમલા બાદ આતંકવાદી મસૂદ અઝહરે પહેલી વખત મોટું નિવેદન આપ્યું છે. આતંકવાદી મસૂદ અઝહરે એકવાર ફરી ઓડિયો રિલીઝ કરીને પીએમ મોદી માટે એક મોટી વાત કહી છે. આ...
બસ પર હુમલાની થોડી ક્ષણો પહેલા જ શહીદે બનાવ્યો હતો આ વિડીયો, કહેવા માંગતા...
14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આખો દેશ જવાનોની શહાદતનો શોક મનાવી રહ્યો છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો હતો જ્યારે જવાનોની ગાડીનો કાફલો કેમ્પ જઈ રહ્યો હતો....
મોરબી પાલિકામાં રોજમદાર સફાઈ કામદારોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નામના છાજીયા લીધા
પાલિકાના રોજમદાર સફાઈ કામદારોની કાયમી કરવાની માંગ સાથે વેગવંતી બનતી અચોક્કસ મુદતની હડતાલ
મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની 18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે અને આ હડતાલ દરમ્યાન...
મોરબીના ઝૂલતા પુલ પરથી ઝંપલાનાર યુવાનની લાશ મળી
ફાયર બીગ્રેડ અને કુશળ તરવૈયાની અડધી કલાકની જહેમતના અંતે યુવવાની લાશ મળી : ભત્રીજાના આજે બેસણા દરમ્યાન જ કાકાએ આપઘાત કરી લેતા તેનો પરિવાર સ્તબ્ધ
મોરબી : મોરબીના લાલપર ગામના યુવાને આજે...