Wednesday, September 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીના ‘દિવ્યક્રાંતિ’ અખબારના એડિટર ઇન ચીફ યુવા પત્રકાર જયદેવ બુદ્ધભટ્ટીનો આજે જન્મદિન

નાની જ ઉમરમાં મીડિયા ક્ષેત્રે ઉજ્જવળ પ્રગતિ કરનાર યુવા પત્રકાર જયદેવભાઇ બુદ્ધભટ્ટી ને જન્મદિનની સગા-સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી મળી અનેકો શુભકામનાઓ આજે મોરબી શહેરના દિવ્યક્રાંતિ અખબારના યુવા એડિટર જયદેવભાઈ બુદ્ધભટ્ટીનો જન્મદિવસ છે...

આ 15 તસવીરો ને જોઈને ચકરાવા લાગશે તમારું મગજ

  આ દુનિયા ખુબ જ મોટી છે અને ઠીક તેવી જ રીતે લોકોની પણ જિંદગી મોટી છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કઈક એવી ચીજો જોતા જ હોય છે, જેને જોઈને તેઓનું મગજ...

ફક્ત આટલું નાનું કામ કરીને આ વ્યક્તિએ શહીદોના પરિવાર માટે ફક્ત 6 દિવસમાં ભેગા...

વિવેક પટેલ નાની આ વ્યક્તિ કોઈ ફિલ્મ સ્ટાર કે રાજનેતાના દીકરા નથી. પરંતુ એક સામાન્ય વ્યક્તિ છે. પરંતુ આ વ્યક્તિએ જે કામ કર્યું છે એ ખૂબ જ ખાસ છે અને તેને જાણીને દરેક...

મોરબી : પીઆઇ વી.બી.જાડેજા એલસીબીમા મુકાયા

મોરબીની રગે – રગથી વાકેફ પીઆઇ જાડેજા એલસીબીમાં મુકાતા ગુન્હેગારોમાં ફફડાટ મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા એલસીબીમા ખાલી પડેલી પીઆઇની જગ્યા ઉપર કડક અને ઝાંબાઝ પીઆઇ તરીકે ઓળખાતા વી.બી.જાડેજાની નિમણુંક કરતા...

વાંકાનેરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પિતાની હત્યા કરનાર ચાર ઝડપાયા

વાંકાનેર પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય આરોપીને દબોચી લીધા વાંકાનેર : વાંકાનેરના સરતાનપર ગામે આજે પ્રેમ પ્રકરણમાં યુવતીના પિતાની હત્યા કરવાનો બનાવ સામે આવ્યા બાદ વાંકાનેર પોલીસે આ બનાવની ગણતરીની કલાકોમાં હત્યા કરનાર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...