Saturday, July 5, 2025
Uam No. GJ32E0006963

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, આજે ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી હાલ જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો...

મોરબીથી પ્રસ્થાન થયેલી ગુજરાત ન્યાય યાત્રામાં 12 રાજ્યના 250 લોકો જોડાયા

મોરબી : હાલ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ અને પ્રજાના પડતર પ્રશ્નોને લઈ ન્યાય અપાવવા માટે આજથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે....

માળીયા: ચાર વર્ષથી ફરજ ઉપર હાજર ન થનારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

મોરબી રિઝર્વ પીએસઆઇ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મોરબી : હાલ મોરબી તાલુકાના માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બાદમાં હેડ ક્વાટર્સ મોરબી ખાતે બદલી પામેલા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા...

બાળકીઓના જીવ બચાવનારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું એસપીએ કર્યું સન્માન

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે ગત શનિવારે વરસાદી પાણીના કારણે આવેલા પુરમાં ફસાયેલા નાની બાળકીઓ સહિતના પરિવારજનોને બચાવવા માટેની પોલીસ જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ટંકારા...

હળવદના અજિતગઢ ગામે પુરમાં 23 લોકો ફસાયા : રેસ્ક્યુ માટે NDRFની ટીમને બોલવાઈ

બ્રાહ્મણી નદી અને રણનુ પાણી અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળતા 23 શ્રમિકો ફસાયા બાદ તમામને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe