મોરબી : 8 મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે કલેક્ટરે સરકારમાં કર્યો રિપોર્ટ
મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર મચ્છુનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 ફૂટની મહાકાય દીવાલ ઝુંપડા ઉપર પડવાથી 8 લોકોના મોત નિપજયા હતા. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોને સરકાર તરફથી મળવા પાત્ર...
રાજકોટ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
લજાઈ મુકામે ગ્રામસભા બની ફારસ!! અધિકારીઓ જ ન ડોકયા
ગ્રામસભા હોય જવાબદાર અધિકારીઓ જ ન ડોકાતા અંતે ગ્રામસભા ફારસ રૂપ સાબિત થઈ હતી
(હસમુખભાઈ મસોત) મોરબી : પ્રાપ્ત વિગતોનુસાર આજે લજાઈ મુકામે ગામના નાના મોટા પ્રશ્નો સાંભળી સમસ્યાનું સમાધાન થાય તેવા...
માળીયા પંથકના 9687 બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા
માળીયા : પોલીયો અભિયાન કાર્યક્રમ અનુસંધાને પોલીયો રવિવાર ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ માળીયા તાલુકા મા ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે 9687 બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ...
મોરબીમાં માવઠું : અમુક ગામોમાં પાણીની નદીઓ વહી !!
મોરબી : હાલ ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે મોરબીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું હોવાના અહેવાલ મળ્યા છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ દસ મિનિટ સુવિધા કમોસમી વરસાદ પડ્યો હતો. આથી ગામોમાં પાણી...