મોરબીમાં કોરોના રસીનો બીજો રાઉન્ડ શરૂ થયો : આરોગ્ય અધિકારીઓએ રસી મુકાવી
મોરબી : હાલ મોરબીમાં આજે બીજા તબક્કામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મુકાવી હતી.
મોરબી...
આજે આતંકવાદ વિરોધી દિન : પ્રાંત અધિકારીએ કર્મચારીઓને શપથ લેવડાવ્યા
મોરબી : સમગ્ર દેશમાં દર વર્ષે તા. ર૧ મે ના આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ દિવસ મનાવવાનું ગૃહ વિભાગ દ્વારા નક્કી કરાયું છે.
જેના ભાગ રૂપે...
વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો
મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ...
મોરબી: બીલીયા ખાતે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે
મોરબીના બીલીયા ગામે રામજી મંદિર ખાતે તારીખ ૧-૬-૧૯ને શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા-પીઠડ ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવશે આ રામામંડળને માણવા આયોજક શ્રી...
મોરબી: ટ્રાફિક સમસ્યા, સ્ટંટબાજોને લઈને જરૂરી સૂચન આપતા રેન્જ આઈ.જી
મોરબી: રાજકોટ રેન્જ આઈજી દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી મોરબી જિલ્લામાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું.જે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, ટંકારા ,હળવદ અને માળીયા મિયાણા...