Monday, July 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ખોડિયાર જયંતિએ બાવન ગજની ધજા સાથે માટેલ સુધી પદયાત્રા યોજાઈ

ભડીયાદ ગામના ૧૫૦ ભાવિકોએ પગપાળા યાત્રા કરીને ખોડિયાર માંના મંદિરે શીશ ઝુકાવ્યુ મોરબી : મોરબીના ભડિયાદ ગામના આઈશ્રી ખોડીયાર ગ્રૂપ દ્વારા માટેલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલા ભાવિકોએ...

મોરબી પાલિકા તંત્રએ વેરા વસુલાતનો ટાર્ગેટ પૂરો કરવા કમર કસી

પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ વેરા વસૂલાત માટે કામે લાગ્યા :રૂ.10 હજારથી વધુ વેરો બાકી હોય તેવા 8 હજાર આસમીઓને નોટિસ અપાશે મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ વેરા વસુલતનો ટાર્ગેટ પૂરો કરવા કમર...

સોશ્યલ મીડિયાની કમાલ : ગુમ થયેલા બાળકનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન

લાલપરમા વાલી સાથે ખરીદી કરવા આવેલો બાળક વિખૂટો પડ્યો, સોશ્યલ મીડિયામાં ગુમ થયાનો મેસેજ વાયરલ થતા પરિવાર સાથે મિલન થઈ ગયુ મોરબી : મોરબીના લાલપરમાં આજે સોશ્યલ મીડિયાના કારણે ગુમ થયેલા બાળકનું...

મોરબીમાં ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગના પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ

પોલીસ દ્વારા ફરિયાદી અને શકમંદોની પૂછપરછ   મોરબી : મહેન્દ્રનગર નજીક ગૌશાળા પાસે કારમાં બેઠેલા ગૌરક્ષક પર ફાયરીગ થયાના બનાવમાં ગૌરક્ષકની ફરિયાદના આધારે આજાણ્યા બે શખસો સામે ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે...

મોરબી : ધારાસભ્ય સાબરીયાના ૧૦ દિવસના જામીન મંજુર

વિધાનસભાના સત્રમાં તેમજ કલેકટર સાથેની મીટીંગમાં હાજરી આપવાની હોવાનું કારણ કોર્ટે માન્ય રાખીને વચગાળાના જામીન આપ્યા   મોરબી : સિંચાઈ કૌભાંડમાં જેલહવાલે રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયાના ૧૦ દિવસના જામીન કોર્ટે મંજુર કર્યા છે....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...