Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ઉછીના લીધેલા 30 લાખ ન ચુકવતા ફરિયાદ

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈએ ધંધા માટે વકીલ પાસેથી 30 લાખ ઉછીના લીધા હતા : નાણાં પેટે આપેલા ચેક રિટર્ન થતા ફરિયાદ ટંકારા : ટંકારામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને...

મોરબીમાં એસટી બસોના પૈડા થંભી ગયા : ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી

કર્મીઓની હડતાલને પગલે ડેપોમાં બસના થપ્પા લાગ્યા : એસટી કર્મીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો મોરબી : રાજયભરમાં બુધવારે રાતથી એસટી કર્મીઓની હડતાળ શરૂ થઈ જતા તમામ એસટી બસોના પૈડા થંભી ગયા...

Breaking: મોરબીના મહેન્દ્રપરા-5 માં ભંગારના ડેલામાં ભીષણ આગ

ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થેળે દોડી જઈ આગ પાર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા મોરબી : મોરબીની સુપર ટોકીઝ પાસે આવેલા ભંગારના ડેલામાં અચાનક આગ લાગી હતી. આગે...

યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિંગ દ્વારા કેન્ડલ માર્ચ અને ગીતાજીના પાઠ કરી શહીદોને શ્રદ્ધાંજલિ...

યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિંગ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા મોરબી : જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર સપૂતોને સર્વત્ર વિરાંજલી અપર્ણ કરવામાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...