Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

ઘાતક દોરીથી લોકોનું મૃત્યુ થાય તે નહિ ચલાવી લેવાય: હાઇકોર્ટ

અમદાવાદ: હાલ રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર...

અમદાવાદ: 2016 પછી ઓગસ્ટમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો, આજે વધુ બે ઈંચ...

અમદાવાદ: ગત ચાર વર્ષ પહેલાં ઓગસ્ટમાં 14.5 ઈંચ વરસાદ પડ્યો હતો, 1990ના ઓગસ્ટમાં સૌથી વધુ 24 ઈંચ પડ્યો હતોધરોઈમાંથી ગાંધીનગર પાસેના સંત સરોવર ડેમમાં પાણી છોડાયું ઓગસ્ટમાં અત્યાર સુધી અમદાવાદમાં લગભગ 309...

અમદાવાદથી રણુજાધામ ખાતે રામદેવપીરના સમાધિ સ્થળે ચાદર વિધિ યોજાઈ

તારીખ 21/03/2022 ને સોમવાર ના રોજ અમદાવાદથી રણુજાધામ રામદેવરા રાજસ્થાન જ્યાં ભગવાન રામદેવપીર નું જન્મ સ્થળ અને સમાધિ સ્થળ પર નવરંગ નેજા અને ચાદર અર્પણ વિધી કાર્યક્રમ શ્રીમાન લાલજીભાઈ કાનજીભાઈ...

અમદાવાદ : કોરોનાના 1 વર્ષમાં લોકોએ 1.21 લાખ કરોડ બેન્કમાં જમા કરાવ્યા

અમદાવાદ: ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ વધીને રૂપિયા 8.81 લાખ કરોડ થઇ છે. ગત 2020ના માર્ચમાં ડિપોઝિટ રૂપિયા 7.60 લાખ કરોડ હતી. કોરોનાકાળના કપરા એક વર્ષના સમયમાં પણ ગુજરાતમાં ડિપોઝિટમાં રૂપિયા 1.21 લાખ...

અમદાવાદમાં ફાયર NOC વિનાની સ્કૂલોમાં ભૂલકાં જીવતા બોમ્બ વચ્ચે ભણે છે!!

અમદાવાદ: ફાયર NOC અને તેમાં પણ માસૂમ ભૂલકાં જ્યાં ભણે છે તે સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.નો (AMC) ફાયર વિભાગ અને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...