અમરેલીના સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે....
આણંદ : વિદ્યાનગરમાં વિદેશ વાંચ્છુ સાથે 34.22 લાખની ઠગાઇ કરી ચાર માસથી ફરાર આરોપી...
મોરબી: વિદ્યાનગર ખાતે ભાઇ કાકા સ્ટેચ્યુ પાસે વિ-સ્કેવર કોમ્પ્લેક્સમાં આવેલી યોર ડ્રીમ ઇન્ટરનેશનલના સંચાલક દ્વારા વિદેશ વાંચ્છુઓ સાથે 34.22 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી...
રાજકોટમાં કોરોના કહેર જારી , વધુ 16 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 831એ ...
રાજકોટ: આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.24/07/2020 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધીમાં વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.
(૧) અમરદીપસીંગ મોહિંદરસીંગ (૩૩/પુરૂષ)
સરનામું :...
આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં...
આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં...
ડાંગ : છેલ્લા 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ...
હાલ ગુજરાતમાં સૌથી વધુ પુરુષ નસબંધીના ઓપરેશન કરવામાં ડાંગ (Dang Gujarat) જિલ્લો અવ્વલ નમ્બર પર આવ્યો છે. વસ્તી નિયંત્રણ દેશની (Population control) સૌથી મોટી સમસ્યા છે,
જેને કાબુમાં લેવા સરકાર દ્વારા વર્ષોથી...



















