પોલીસ કમિશ્નરની પૂછતાછ પહેલા CBI અધિકારીઓ કોલકાતા જવા રવાના
કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર સહિત કેટલાક હાઇ પ્રોફાઇલ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન વધારાના અધિકારીઓને કોલકાતા જવા માટે રવાના કરવામાં આવ્યા છે
સીબીઆઈ દિલ્હી, ભોપાલ અને લખનૌ યુનિટના દસ અધિકારીઓને 20 ફેબ્રુઆરી સુધી કોલકાતા...
Abhinandan LIVE: અભિનંદન ભારત પરત ફર્યા, વડા પ્રધાન મોદીએ IAF પાઇલટની હિંમતને બિરદાવી
ભારતના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી આખરે આવી ગઈ. પાકિસ્તાની સેનાના કાફલા સાથે વિંગ કમાન્ડર અભિનંદન આવી પહોંચ્યા છે
ભારતીય પાઇલટ વિંગ માન્ડર અભિનંદન વર્થમાન શુક્રવારે રાત્રે 9.20 વાગ્યે...
સોમવાર : મોરબી જિલ્લામાં આજે કોરોનાના કુલ નવા 11 કેસ, 2 દર્દીના મૃત્યુ: જિલ્લામાં...
મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં એક કેસ નોંધાયા : કુલ કેસ થયા 257 : ગઈકાલે રાત્રીના પોઝિટિવ આવેલ હળવદના બે દર્દીનો મોરબી જિલ્લાની સરકારી યાદીમાં સમાવેશ ન કરાયો
મોરબી : મોરબી...
અમરેલીમાં ઉજવણીના ચોથા દિવસે વક્ફ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2021 સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે સુશાસન સપ્તાહના...
સુરેન્દ્રનગરના ઝાલાવાડની અદાલતોમાં લોકોને ટેમ્પરેચર ગનથી ચકાસણી કરવામાં આવી રહી છે
સુરેન્દ્રનગરઃ માહિતી મુજબ ગુજરાતમા વડી અદાલતના સરક્યુલર અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ અદાલતોમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવાની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરાઇ છે.
સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ જજ એસ.વી.પીન્ટોએ જણાવ્યુ કે, કોર્ટ કેમ્પસમાં પ્રવેશ દ્વાર...