સાંસદ વિહોણા મોરબી જીલ્લા માટે અલગ સાંસદ આપવાની CM વિજયભાઈ રૂપાણીને રજૂઆત
સરકાર દ્વારા મોરબીમાં આજુબાજુના પાંચ તાલુકાનો સમાવેશ કરીને મોરબી જીલ્લાની રચના કરવામાં આવી છે અને આ જીલ્લામાંથી મતદારો દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ કરીને એક કે બે નહિ પરંતુ દેશના ચાર સાંસદોને ચૂંટવામાં આવે...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરાનું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન
રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરાનું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવેલ હતું તે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ટિમ તેમને...
અરવલ્લી જિલ્લામાં 269 અને સાબરકાંઠામાં ૧૮૮ કોરોના વોરીયર્સને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
અરવલ્લી: હાલ વિશ્વભરમાં મહામારી સર્જનાર કોરોના વાયરસને નાથવાની જડીબુટ્ટી દેશના વૈજ્ઞાાનિકોની રાત-દિવસની મહેનત બાદ માત્ર ૧૦ માસમાં જ હાથ લાગી. પરંતુ પ્રથમ તબક્કે જે હેલ્થ વર્કરોને રસી આપવાનું ઠરાવ્યું હતું.તે કર્મીઓ...
રાજકોટ: રઘુવંશી સમાજનું સપાખરૂ લલકારતાં જ કલાકાર દેવાયત ખવડ પર થયો રૂપિયાનો વરસાદ
રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આજે રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. લાખો રઘુવંશીઓ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. વીરદાદા જશરાજ શહીદ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કાલે રાત્રે રેસકોર્સના મેદાનમાં દેવાયત...
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19ના દર્દીઓ માટે રેમડેસીવીર ઇંજેકશનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો
ભાવનગરમા હાલ મહાનગરપાલીકા તથા કેમીસ્ટ એસોસિએશન દ્વારા હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા વધુ લક્ષણો ધરાવતા કોવિડ-19ના દર્દીઓ માટે ચર્ચા વિચારણા કરાયા બાદ રેમડેસીવીર ઇંજેકશનની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહાનગરપાલીકા...