રાજકોટ જિલ્લામાં કુલ 1.60 લાખથી વધુ મિલકતોની કરાઈ નોંધણી કરાઈ
રાજકોટ, તા. 1
રાજકોટ શહેર જિલ્લામાં ગત 2024 માં જંત્રીદારના મુદ્દે રીયલ એસ્ટેટ ઉદ્યોગને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ હાલ જે આંકડો સામે આવી રહ્યો છે
તેમાં 1.60...
ગાંધીધામમાં નાળાંની કામગીરીથી કંટાળી વેપારીઓ બન્યા આત્મનિર્ભર
ગાંધીધામ, તા. 6 : અહીંની મુખ્ય બજારમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નાળું બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી
પરંતુ કામમાં ઝડપ ન આવતા વેપારીઓને આત્મનિર્ભર બનવાની ફરજ પડી છે. તો વળી...
આજે રાજકોટ મનપાનું નીરસ બોર્ડ
રાજકોટ: તાજેતરમા મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મળશે ત્યારે આ બોર્ડમાં એજન્ડા માટે કુલ 9 દરખાસ્ત મુકવામાં આવેલી છે એટલું જ નહીં આ બોર્ડ બેઠકમાં ભાજપના 16 કોર્પોરેટર હોય પ્રશ્ન પૂછ્યા છે
જ્યારે...
લીંબડીના વોર્ડ નંબર-3માં લાતીપરામાં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
સુરેન્દ્રનગર: લીંબડી શહેરના વોર્ડ નંબર-3માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. અખિલ ભારતીય રાજાર્ય સભાના સભ્યોએ ડે.કલેક્ટરની ગેરહાજરીમાં સિરસ્તેદારને લેખિત ફરિયાદ આપી તપાસની માગ કરી છે.લીંબડી શહેરના વોર્ડ નં-3માં સતવારા...
ભાવનગર: ગ્રામ્ય વિસ્તારોમાં કાળુભાર અને રંઘોળી નદીના પાણી ફરી વળતા હજારો વીઘામાં કપાસ બળી...
ભાવનગર: તાજેતરમા ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુરમાં અતિવૃષ્ટિને કારણે કાળુભાર અને રંઘોળી નદીના પાણી ખેતરોમાં ભરાતા અનેક ગામોમાં પાકો નિષ્ફળ ગયા છે.
કપાસનો પાક સંપૂર્ણપણે બળી જતા ખેડૂતોએ ખેતરોમાંથી કાઢી નાખ્યો છે....