આણંદ: ખંભાતના કાણીસા ગામે કતલખાને લઇ જવાતા બે વાછરડાંને બચાવાયા
આણંદ: ઉત્તરાયણ પર્વે હિન્દૂ ધર્મ અનુસાર ગૌદાન મહાપુણ્ય ગણાય છે.આ મહાપર્વએ ધાર્મિકજનો ગાયને ખૂબ જ ધાન્ય ખવરાવી પુણ્યભાગી બને છે .જોકે આવા પર્વે પણ કેટલાક ક્રૂર લોકો ગૌવંશ કત્લની પણ પ્રવૃતિઓ...
ભાવનગર : જુલાઈ માસમા દરરોજ સરેરાશ 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા, 25ના મોત થયા
ભાવનગર. તાજેતરમાભાવનગર જિલ્લાનો પોઝિટિવ આંક 1447 પર પહોંચ્યો છે, જેમાંથી 967 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. 26 દર્દીઓના કોરોનાથી મોત થયા અને 447 દર્દીઓ સારવાર હેઠળ છે. 26 માર્ચથી ભાવનગરમાં કોરોનાની એન્ટ્રી...
છોટા ઉદેપુર : દીપાવલી પર્વના ઉત્સાહમાં જિલ્લાવાસીઓ કોરોનાને ભૂલ્યા
છોટા ઉદેપુર : હાલ પાદરામાં દિવાળીના બે દિવસ બાકી રહેતા બજારોમાં ભારે ગિરદી નીકળી હતી.
જેમાં કોરોનાનો ખોફ ભૂલીને લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતાં લોકો ટોળા...
સુરત: દિવાળી દ્વાર પર છતાં બારડોલીના બજારો હજી ઠંડા
સુરત: હાલ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતાં બારડોલી નગરના બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. દરવર્ષે દીવાળીના તહેવારની આગાઉ બજારો ગ્રાહકોથી ધમધમતા...
બોટાદમા આર્થિક મંદી જેવી પરિસ્થતિ સર્જાતાં વેપારીઓ મુશ્કેલીમાં
બોટાદ: તાજેતરમા કોરોના વેશ્વિક મહામારીના કારણે જે પ્રમાણે લોકડાઉન કરવામાં આવ્યા હતા. જેના લીધે નાના દુકાનદારો મુશ્કેલીમા મુકાયા હતા. આ લોકડાઉનની સીધી અસર દુકાનદારો ઉપર પડી છે. જેમા ખાસ કરીને ભાડે...