Wednesday, June 17, 2026
Uam No. GJ32E0006963

અમદાવાદ: 2016 પછી ઓગસ્ટમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો, આજે વધુ બે ઈંચ...

અમદાવાદ: ગત ચાર વર્ષ પહેલાં ઓગસ્ટમાં 14.5 ઈંચ વરસાદ પડ્યો હતો, 1990ના ઓગસ્ટમાં સૌથી વધુ 24 ઈંચ પડ્યો હતોધરોઈમાંથી ગાંધીનગર પાસેના સંત સરોવર ડેમમાં પાણી છોડાયું ઓગસ્ટમાં અત્યાર સુધી અમદાવાદમાં લગભગ 309...

તાપી: વ્યારા વિરપુરમાં પત્નીએ જ ઓઢણીથી ગળે ટૂંપો આપી પતિની હત્યા કરી હતી

હાલ તાપી જિલ્લાના  વ્યારા તાલુકાનાં વિરપુર ગામે ઝઘડાળુ પત્નીએ જ ગળે ટૂંપો આપી પતિની હત્યા કર્યા બાદ તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતુ કે પતિએ જાતે...

રાજકોટમાં કોરોના કહેર જારી , વધુ 16 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 831એ ...

રાજકોટ:  આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.24/07/2020 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધીમાં વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે. (૧) અમરદીપસીંગ મોહિંદરસીંગ (૩૩/પુરૂષ) સરનામું :...

પાટણ પાલિકાના હોલની તકતીમાં આખરે ઉપપ્રમુખનું નામ લખાતાં વિવાદ શાંત થયો !

હાલ પાટણ નગરપાલિકામાં નવીન બનેલ ભવનની તકતીમાં ઉપપ્રમુખનું નામ ન હોઈ પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યારે વિવાદને ડામવા સમાધાન સ્વરૂપે ભવનમાં અંદર બનાવેલ હોલને અટલ બિહારી વાજપેઇ નામ આપી...

સુરતનું બમરોલી ગામ સ્વયંભૂ લોક ડાઉન, બહારના લોકો માટે પ્રવેશવા પર પ્રતિબંધ

સુરતઃ સુરતના બમરોલી ગામમાં લોકો સ્વયંભૂરૂપથી જાગૃત થયા છે. તેઓએ ગામના જ લોકોને ગામની બહાર જવા તેમજ બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગામની બહાર જતા તમામ રસ્તાઓ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...