Wednesday, May 14, 2025
Uam No. GJ32E0006963

આણંદ : જિલ્લામાં શુક્રવારે નવા 89 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 831 પર પહોંચ્યો

આણંદ: હાલ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લા્માં ગઈકાલે શુક્રવારે નવા 89 કેસ નોંધાયા હતા. જ્યારે 125 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. હવે 831 એક્ટિવ કેસ રહ્યા...

વલસાડના ડુંગરી અને બીલીમોરા વચ્ચે રનિંગ ટ્રેનમાં ટિકિટ વગરના બે યાત્રિકોએ હુમલો કરી લૂંટ...

તાજેતરમાં વલસાડ ના ડુંગરી અને બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે ભિલાડ વડોદરા મેમુ ટ્રેનના ફસ્ટ કલાસ કોચમાં યાત્રા કરતા 2 યાત્રીઓ પાસે ટીકીટ ચેકરે ટીકીટ માંગતા ટીકીટ ચેકર ઉપર વિધાઉટ ટીકીટ યાત્રા...

PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતમાં

(અમદાવાદ બ્યૂરો અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૪-પ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનાં લોકાર્પણ અને કેટલીક યોજનાઓનાં ખાતમુહૂર્ત કરશે. તાજેતરમાં પાકિસ્તાન...

અરવલ્લી: અત્યાર જુલાઈમાં સુધીમાં કોરોનાના કુલ 3090 સેમ્પલ લેવાયા : જેમાં 93નો રિપોર્ટ પોઝિટિવ...

અરવલ્લી: તાજેતરના એક અહેવાલ અનુસાર કોરોનાનું સંક્રમણ અરવલ્લીમાં વધતા  વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં જુલાઈ માસમાં ૩૦૯૦ સેમ્પલ...

પંચમહાલ : જિલ્લા શિક્ષણાધિકારી સાથે પડતર પ્રશ્નોની ચર્ચા થયા બાદ શૈક્ષિક મહાસંઘની સંકલન બેઠક...

પંચમહાલ : જિલ્લાના  શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીની આગેવવાનીમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો વી એમ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે જિલ્લાના તમામ હોદ્દેદારો...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe