પાટણ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ ફીનાઈલ પી ને યુવક દ્વારા આપઘાતનો પ્રયાસ
પાટણઃ પાટણ ખાતે રહેતા એક શખ્સની દિકરીને વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા સારવાર સારૂ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જેની કડક ઉઘરાણી કરાતી હોવાથી યુવકે ટેન્શનમાં આવીને ફિનાઇલ...
ગીર સોમનાથ: વેરાવળ-સોમનાથ ઊપર શ્રાવણે શિવકૃપા : સાડા પાંચ ઈંચ વરસાદ
ગીર સોમનાથ: વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં પાંચથી આઠ ઈંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર, રોડમાં પાણી ભરાયેલ હતા, જન જીવન ઠપ થઈ ગયું હતું. હિરણ ડેમ છલોછલ ભરાી ગયો છે.
વેરાવળ સોમનાથ...
નર્મદા: પ્રવાસીઓ માટે પસંદગીનું પહેલું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું
નર્મદા: હાલ કોરોના કાળમાં બંધ થયેલા કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે.તે સાથે જ દિવાળી વેકેશન પડતાં જ ગુજરાતી...
રાજકોટ: આરોગ્ય વિભાગ થયું દોડતું, ફરાળી ખાદ્યપદાર્થોના વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ
રાજકોટ: પવિત્ર શ્રાવણ માસ તથા તેમાં આવતા તહેવારો દરમિયાન રાજકોટ શહેરના મોટાભાગના પ્રજાજનો ઉપવાસ રહેતા છે, ઉપવાસમાં ફરાળ તરીકે કેળા તથા ફરાળી લોટમાંથી બનાવેલી વાનગીઓનો ઉપયોગ કરતા હોય છે.
વધુ નફો મેળવવા...
રાજ્ય કક્ષાના કોરોના નોડલએ જામનગર આવી કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી
જામનગર: ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.
જામનગરમાં સતત વધતા કોરોના...