પોરબંદરના છાયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર
પોરબંદર: પોરબંદરના છાયા વિસ્તારમાં અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર પટ છવાયો હોવા અંગે કોંગ્રેસ દ્વારા વહીવટદારને રજૂઆત કરાઈ હતી. પોરબંદરના છાયા વિસ્તારના કોંગ્રેસ પક્ષના રામભાઇ ઓડેદરા સહિતના અગ્રણીઓ દ્વારા સંયુક્ત...
નવસારીને આજથી ચોથો‘ટાટા લેકફ્રન્ટ’ મળશે, વૃક્ષ અને નાઈટ લાઇટિંગ સુંદરતા પણ વધારશે
તાજેતરમાં નવસારીમાં શહેરને ચોથો લેકફ્રન્ટ સોમવારે મળશે. દુધિયા તળાવ, સરબતીયા અને જલાલપોરના થાણા તળાવ લેકફ્રન્ટ બાદ શાકમાર્કેટ નજીક ટાટા તળાવ લેકફ્રન્ટની નગરજનોને ભેટ ધરાશે.
નવસારી શહેરમાં પ્રથમ લેકફ્રન્ટ (તળાવ ફરતે ચાલવા,બેસવા વિગેરે...
સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના આઠ ખરીદી કેન્દ્રો શરૂ કરાશે
સાબરકાંઠા: તાજેતરમા જિલ્લામાં આ વર્ષે હજારો હેક્ટર જમીનમાં ચોમાસુ મગફળીનું વાવેતર કરાયા બાદ હવે મગફળી પાકીને તૈયાર થઈ ગઈ છે. જેથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો...
અમરેલીના રાજુલામાં ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા
અમરેલી: તાજેતરમા જિલ્લાના રાજુલામાં ગઈકાલે મોડી રાત્રે સ્પીડમાં ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો...
લીંબડીના વોર્ડ નંબર-3માં લાતીપરામાં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
સુરેન્દ્રનગર: લીંબડી શહેરના વોર્ડ નંબર-3માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. અખિલ ભારતીય રાજાર્ય સભાના સભ્યોએ ડે.કલેક્ટરની ગેરહાજરીમાં સિરસ્તેદારને લેખિત ફરિયાદ આપી તપાસની માગ કરી છે.લીંબડી શહેરના વોર્ડ નં-3માં સતવારા...





















