મહેસાણા, વિસનગરના માર્કેટયાર્ડ કૃષિ બીલના વિરોધમાં 25મીએ બંધ રહેશે
તાજેતરના કેન્દ્ર સરકારના કૃષિ બિલ વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે વિસનગર ગંજબજાર વેપારી મંડળ દ્વારા પણ ખેડૂત સંગઠનો સાથે જોડાઇ તા.૨૫/૯ના રોજ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય...
પાટણ: રાધનપુર અને હારિજમાં 2, સમીમાં પોણા બે ઇંચ અને શંખેશ્વરમાં પોણો ઈંચ વરસાદ...
પાટણ: હાલ પાટણ જિલ્લાના રાધનપુર અને હારીજમાં બે અને સમીમાં પોણા બે ઇંચ જ્યારે શંખેશ્વરમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા24 કલાકમાં...
ભાવનગર: ગ્રામ્ય વિસ્તારોમાં કાળુભાર અને રંઘોળી નદીના પાણી ફરી વળતા હજારો વીઘામાં કપાસ બળી...
ભાવનગર: તાજેતરમા ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુરમાં અતિવૃષ્ટિને કારણે કાળુભાર અને રંઘોળી નદીના પાણી ખેતરોમાં ભરાતા અનેક ગામોમાં પાકો નિષ્ફળ ગયા છે.
કપાસનો પાક સંપૂર્ણપણે બળી જતા ખેડૂતોએ ખેતરોમાંથી કાઢી નાખ્યો છે....
ડાંગ: સાપુતારા બન્યું ફરીવાર દાયકા પહેલાના તેના અસ્સલ મીજાજમાં
વાંસદા : તાજેતરમા સાપુતારામાં કોક્રીંટના વધતા જંગલોને કારણે છેલ્લા ૧૦ વર્ષથી વાતાવરણમાં બદલાવ સાથે તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.
જ્યારે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદૂષણ ઘટતા વાતાવરણ પણ ચોખ્ખું થવા સાથે ઠંડકમાં વધારો...
નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 11 કેસ નોંધાયા
નર્મદા: તાજેતરમા જિલ્લાના રાજપીપલા શહેરના રાજેન્દ્ર સોસાયટી વિસ્તારમાં 1 અને નવાપુરા વિસ્તારમાં 1 મળી શહેરમાં કુલ 2 કેસ આજે નોંધાયા છે જયારે તિલકવાળા તાલુકાના ભદરવા ગામે 1 નોંધાયો છે .નાંદોદ તાલુકા પ્રતાપનગર ...