ડાંગ: સાપુતારા બન્યું ફરીવાર દાયકા પહેલાના તેના અસ્સલ મીજાજમાં
વાંસદા : તાજેતરમા સાપુતારામાં કોક્રીંટના વધતા જંગલોને કારણે છેલ્લા ૧૦ વર્ષથી વાતાવરણમાં બદલાવ સાથે તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.
જ્યારે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદૂષણ ઘટતા વાતાવરણ પણ ચોખ્ખું થવા સાથે ઠંડકમાં વધારો...
વલસાડ: સિંદુમ્બરમાં એક વર્ષ અગાઉ જ બનેલો ચેકડેમ લીકેજ થતા રીપેર કરવાની માંગણી
વલસાડ: વલસાડમાં આવેલ સિંદૂમ્બરના દુકાન ફળીયા અને ભટાડી ફળીયા વચ્ચેથી પસાર થતી માન નદીના લીકેજ ચેકડેમના સમારકામની માંગણી ઉઠી છે. આશરે એક વર્ષ અગાઉ બનેલા આ ચેકડેમમાં લીકેજને કારણે વહી જતા પાણીના...
સુરેન્દ્રનગર : 16મીએ જિલ્લાના 500 આરોગ્ય કર્મીઓને 0.05 MLની રસી અપાશે, 28 દિવસ બાદ...
સુરેન્દ્રનગર: હાલ જિલ્લા માટે મંગળવારે મોડી સાંજે કોવિશિલ્ડ વેક્સિનના 9500 ડોઝ આવી પહોંચ્યા હતા. 16મીએ સુરેન્દ્રનગરના ગાંધી હૉસ્પિટલ તથા સી. યુ. શાહ મેડિકલ કૉલેજ અને ચોટીલા, ધ્રાંગધ્રા તથા લીંબડી, એમ 5...
બનાસકાંઠા: વડગામની ઈકબાલગઢ દૂધ મંડળીના મંત્રીનો આત્મહત્યાનો પ્રયાસ
બનાસકાંઠા: તાજેતરમા બનાસડેરીની ચૂંટણી મામલે વડગામ તાલુકા (Vadgam Taluka)ના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ (Dinesh Bhatol)ને વોટ...
ભાવનગર: ગ્રામ્ય વિસ્તારોમાં કાળુભાર અને રંઘોળી નદીના પાણી ફરી વળતા હજારો વીઘામાં કપાસ બળી...
ભાવનગર: તાજેતરમા ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુરમાં અતિવૃષ્ટિને કારણે કાળુભાર અને રંઘોળી નદીના પાણી ખેતરોમાં ભરાતા અનેક ગામોમાં પાકો નિષ્ફળ ગયા છે.
કપાસનો પાક સંપૂર્ણપણે બળી જતા ખેડૂતોએ ખેતરોમાંથી કાઢી નાખ્યો છે....





















