Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

છોટાઉદેપુર : 39 જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા , કુલ કેસ 181

છોટાઉદેપુર:  તાજેતરમા છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 પોઝિટિવના કુલ 181 કેસ તા 31 સુધીના રોજ હતા. પરંતુ જે પેન્ડિંગ રિપોર્ટ હતા તેમાંથી રાત્રીના 5 કેસ પાવીજેતપુરના પોઝિટિવ આવતા જિલ્લાનો આંકડો 186 થયો...

દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે

દાહોદ: તાજેતરમા દાહોદ જોતજોતામાં કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. હવે તો એક-એક પરિવારમાંથી અનેક લોકો, કોરોના સંક્રમિતો તરીકે બહાર આવતા ગયા છે.અને તેમાંય અનલોક-3 માં અન્ય સ્થળોએથી આવાગમન વધવા સાથે કંટાળેલા...

બનાસકાંઠામાં કોરોના વાયરસને કારણે પ્રથમવાર 65 વર્ષીય મહિલાનું મૃત્યુ

65 વર્ષીય ફાતિમા મુખીને કોરોનાના સંક્રમણ બાદ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત પાલનપુર : તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાયરસ ને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. અહીં...

જૂનાગઢ: કોડીનારના વેલણ-માધવાડને જોડતો કોઝવે બ્રિજ જમીનદોસ્ત થતા સહેજે મોટી જાનહાનિ ટળી

જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. ત્યારે કોડીનારના વેલણ-માધવાડ ગામને જોડતો કોઝવે બ્રિજ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. આ કોઝવે બ્રિજ દરિયાઈ...

રાજકોટની સીનર્જી હોસ્પિટલને 50 હજારનો દંડ

રાજકોટ: હાલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હોસ્પિટલો જે દર્દીઓ સાથે ખોટું કરતી હોય તો તેની ફરિયાદો સાંભળવામાં આવે છે અને તે બાદ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...