સુરેન્દ્રનગર : 16મીએ જિલ્લાના 500 આરોગ્ય કર્મીઓને 0.05 MLની રસી અપાશે, 28 દિવસ બાદ...
સુરેન્દ્રનગર: હાલ જિલ્લા માટે મંગળવારે મોડી સાંજે કોવિશિલ્ડ વેક્સિનના 9500 ડોઝ આવી પહોંચ્યા હતા. 16મીએ સુરેન્દ્રનગરના ગાંધી હૉસ્પિટલ તથા સી. યુ. શાહ મેડિકલ કૉલેજ અને ચોટીલા, ધ્રાંગધ્રા તથા લીંબડી, એમ 5...
અમદાવાદ: હવે ફાયર સેફ્ટીનું દર 6 મહિને NOC કરાવવું ફરજીયાત , યુવા એન્જિનિયર્સ માટે...
અમદાવાદ: તાજેતરમા મળતા સમાચાર મુજબ મકાનમાલિકો, કબજેદારો, ફેક્ટરીધારકોએ વર્ષમાં બેવાર ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી એન.ઓ.સી. કરાવવું પડશે આ નિર્ણયથી સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના યુવાઓ માટે મોટી તકો ખૂલી રાજ્યમાં...
આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં...
આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં...
રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ
રાજકોટ : દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભો મળી રહે, તેવા ઉમદા ઉદેશ્યથી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે. જે...
બનાસકાંઠા: વડગામની ઈકબાલગઢ દૂધ મંડળીના મંત્રીનો આત્મહત્યાનો પ્રયાસ
બનાસકાંઠા: તાજેતરમા બનાસડેરીની ચૂંટણી મામલે વડગામ તાલુકા (Vadgam Taluka)ના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ (Dinesh Bhatol)ને વોટ...