Friday, December 12, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ: ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને જાતમહેનત ઉઠાવી

(અલનસીર માખાણી) રાજકોટ:  રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને રાશનકીટ તેમજ ગરીબ ઘરની દીકરીઓને ભણતરમાં ઉપયોગી મોબાઈલ લઇ આપ્યો હતો. પ્રાપ્ત વિગતોનુસાર રાજકોટમાં સેવાભાવી યુવાન અને હનુમાન મઢી પાસે 'સોના બાઈટ'...

આનંદો : E-KYC વગર પણલાભાર્થીઓને મળશે રાશન

રાજકોટ, તા. 31 ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડમાં સમાવિષ્ટ દરેક લોકોનું એ કહેવાય સી કરવાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની ડેડલાઈન 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી પરંતુ...

રાજકોટ: રૈયાધાર નજી સ્કોર્પિયો કારમાંથી દારૂ સાથે 3 શખ્શોને ને રૂ. 10,25,580 ના મુદ્દામાલ...

(અલનસીર માખણી દ્વારા) રાજકોટ:  રાજકોટના રૈયાધાર ડ્રીમસિટી પાછળથી દારૂ લઈને જતા ત્રણ શખ્શોને  ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રૈયાધાર ડ્રીમસિટી પાછળથી દારૂ લઈને જતા ત્રણ શખ્શો (1)-સંજય ભીખુભાઇ...

રાજકોટના તબીબ ડો.ગજેન્દ્ર મેહતાને કોરોના હોવાની અફવાથી સાવધાન

સોશ્યલ મીડિયામાં ફરતા અફવારૂપ મેસેજથી સાવધાન રહેવા તબીબની અપીલ (સુનિલ રાણપરા દ્વારા) રાજકોટ: રાજકોટમાં દીવાનપરામાં આવેલ જી.યુ મહેતા ક્લિનિક ના તબીબ ડો. ગજેન્દ્ર મહેતાને કોરોના હોવાં ખોટા સામાચારો સોસિયલ મીડિયા માં ફરી...

રાજકોટની SNK સ્કૂલની વિદ્યાર્થિનીના છેડતી મામલે ખળભળાટ : તપાસ કમિટીની રચના

તાજેતરમા રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...