રાજકોટમાં “બા” નુ ધર વૃધ્ધાશ્રમમાં કોરોનાની રસી માટેના કેમ્પનુ આયોજન કરી વેકશીન આપવામા...
આ આયોજન કરનાર સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાત દ્વારા કોરોના કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સંસ્થા દ્વારા લોકડાઉનમા શ્રમિકો / મજુરો ની કફોડી હાલત જોઈ જનતા રસોડામા ફ્રી ભોજન સાથે અન્ય...
રાજકોટમાં કાલે મહાત્મા ગાંધી નિર્વાણ દિને 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકોને મહાત્મા...
રાજકોટ : હાલ મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું...
“કોરોના કૌભાંડ છે રોગ નથી” રાજકોટના વડીલ ગળે બેનર પહેરી ફેલાવે છે જાગૃતિ
(સુનિલ રાણપરા) રાજકોટ: રાજકોટમાં એક વડીલ અશોકભાઈ પટેલ મોર્નિંગ વોક માં નીકળતા રાજકોટ વાસીઓ ને જાગૃત કરવા પોતે ગળે “કોરોના કૌભાંડ છે રોગ નહીં” કોરોના કીડી છે રક્ષશ નહીં” તેવા પોતાન...
રાજકોટના સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે મોડી સાંજે ધરાશાયી
રાજકોટના ગીચ સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે
મોડી સાંજે ધરાશાયી થયો હતો,
જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો...
આનંદો : E-KYC વગર પણલાભાર્થીઓને મળશે રાશન
રાજકોટ, તા. 31 ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડમાં સમાવિષ્ટ દરેક લોકોનું એ કહેવાય સી કરવાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની ડેડલાઈન 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી પરંતુ...














