Saturday, April 20, 2024
Uam No. GJ32E0006963

રાજકોટ: આજીડેમ ચોકડી પાસે દીવાલ ધરાશાયી થતા બે વાહન ચાલકો દબાયા: CCTV

(સુનિલ રાણપરા, રાજકોટ) રાજકોટ: આજે સવારે 11:51 વાગ્યાના સમયે આજીડેમ ચોકડી પાસે ઓવરબ્રિજ ધરાશાયી થતા ત્યાંથી પસાર થઇ રહેલા બે સ્કૂટર ચાલકો દબાઈ ગયા હતા જુઓ CCTV...

રાજકોટમાં સતત વરસી રહ્યો છે વરસાદ જુઓ VIDEO

રાજકોટ :  રાજકોટમાં અત્યારે સતત વરસાદ વરસી રહો હોવાના વાવડ મળી રહયા છે અમારા રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરા એ મોકલેલ જુઓ આ VIDEO...

કોરોના બે ડગલાં આગળ રાજકોટ બે વર્ષ પાછળ! 56 દિવસમાં ક્યા ધંધામાં કેટલું નુકસાન

રાજકોટની બજારનું 50 દિવસનું સરવૈયું શહેરમાં 17000 કરોડના વ્યવહારો ઠપ થતાં હવે માઠી દશા રાજકોટ તા.22 રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બજારોમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયું છે. હજુ જોઈએ તેવી રોનક વેપારીઓના ચહેરા ઉપર...

રાજકોટ: RTOની અમુક સેવાઓ માટે કચેરીએ નહીં જવું પડે, લાઇસન્સ- RC બુક ઘેરબેઠાં જ...

રાજકોટ: લોકડાઉન ખુલી ગયું છે એટલે RTO વાળા એ પણ ઓન લાઈન માહિતી આપવાની થતા અમુક પ્રોસેસ ઘરે થી જ કચેરીએ ગયા વિના કરવાની સગવળ ઉભી કરો છે જેનો લાભ બધા લઇ...

GOOD NEWS: રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી એસ.ટી નિગમ AC સ્લીપર દોડાવશે

એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બસ શરૂ કરાશે રાજકોટ:નર્મદા જિલ્લાના હેડ ક્વાર્ટર રાજપીપળા નજીકની કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' નિહાળવા રાજકોટ સહિત...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...