Thursday, April 18, 2024
Uam No. GJ32E0006963

રાજકોટ જીલ્લાના ધોરાજી માં એક મુસ્લિમ યુવાન નું મર્ડર

(અલનસિર માખણી) ધોરાજી નાં રસુપરા વિસ્તારમાં એક મુસ્લિમ યુવાન નું કમકમાટી ભર્યુ મર્ડર,ધોરાજી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહ કબ્જે કરીને આગળની કાર્યવાહી,મર્ડર નાં આરોપી ને પકડવા માટે ચક્રો...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન

રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ છે રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના પ્રતિનિધિ માખણી અલનસીર ને રાજકોટના જાણીતા બોલ બાલા...

કોરોના થી ડિપ્રેશન ભર્યા વાતાવરણ વચ્ચે સંગીત ના સુર રેલાવતા રંગીલા રાજકોટીયન

(સુનિલ રાણપરા) રાજકોટ: રાજકોટને અમસ્તું જ રંગીલું નથી કહેવાતું ! લોકડાઉન અને કોરોનાના ડર વચ્ચે સમગ્ર દેશમાં જનજીવન ધીમે ધીમે પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. રાજકોટમાં પણ ફરીથી લોકો પોતાની રીધમમાં...

“કોરોના કૌભાંડ છે રોગ નથી” રાજકોટના વડીલ ગળે બેનર પહેરી ફેલાવે છે જાગૃતિ

(સુનિલ રાણપરા) રાજકોટ: રાજકોટમાં એક વડીલ અશોકભાઈ પટેલ મોર્નિંગ વોક માં નીકળતા રાજકોટ વાસીઓ ને જાગૃત કરવા પોતે ગળે “કોરોના કૌભાંડ છે રોગ નહીં” કોરોના કીડી છે રક્ષશ નહીં” તેવા પોતાન...

રાજકોટ: ભૂકંપના આંચકે હલતી કાર CCTV કેમેરામાં કેદ

(સુનિલ રાણપરા) રાજકોટ: ભૂકંપના આંચકે હાલતી કાર CCTV કેમેરામાં થી કેદ થઇ હતી ઉલ્લેખનીય છે કે ગઈકાલે આવેલ આંચકાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ માં ધરા ધ્રુજી હતી ત્યારે ગઈકાલે આવેલ ભૂકંપના આંચકાને પગલે એક...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...