વાંકાનેર : વાંકાનેરમા એક યુવતીએ અગમ્ય કારણોસર જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા જિનપરા વિસ્તારમાં રહેતા અનારબેન સલીમભાઈ પંજવણી ઉ.વ.21એ પોતાના ઘરે કોઈ કારણોસર શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ગંભીર રીતે દાઝી જતા તેઓનું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે નોંધ કરીને આપઘાત પાછળનું કારણ શોધવા વાંકાનેર સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.એચ. બોરાણા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide






















Comments are closed.