વાંકાનેર : લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરાયું

0
92
/

વાંકાનેર : હાલ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને તા.૧૪/૦૨/૨૦૨૧ ના રોજ વહેલી સવારના પાંચ વાગ્યાથી સાતેક વાગ્યાની આસપાસ આરોપી શીવમ દેવજીભાઇ પરમાર (રે.કલ્યાણપર તા.ટંકારા) એ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/