ટંકારા : ટંકારા મુકામે આવેલ દેવદયા માધ્યમિક શાળા મુકામે આચાર્ય એન.આર ભાડજા તથા ઉપસરપંચ હશમુખભાઈ મસોત ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા મુકામે આવેલ દેવદયા માધ્યમિક શાળા મુકામે આચાર્ય એન.આર ભાડજા તથા ઉપસરપંચ હશમુખભાઈ મસોત ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 100 જેટલા વૃક્ષો વાવી ટંકારા તાલુકાના લજાઈ ગામને હરિયાળું બનાવવા સંકલ્પ કર્યો હતો તેમની આ પ્રેરક પ્રવૃત્તિ થી લજાઈ ગામે લોકોમાં આદરની લાગણી અનુભવાઈ હતી
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)
Comments are closed.