Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદ: રાતાભેર ગામે ગૌશાળાની દાનની પેટીની ચોરી !!

હળવદ : વિગતો મુજબ હળવદના રાતાભેર ગામે રાત્રીના સમયે રિક્ષામાં આવેલો અજાણ્યો શખ્સ એક દુકાનની બહાર ગૌશાળા માટે રાખેલી દાનની પેટી ચોરીને લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જો કે...

હળવદ: એક માસ પૂર્વે હત્યા કરી ફરાર થયેલ ઇસમ કાલાવડથી ઝડપાયો

હળવદ:  ભવાનીનગર વિસ્તારમાં એક માસ પહેલા આધેડના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને કાલાવડ ખાતેથી મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ જીલ્લામાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલ...

હળવદ: માનસર રોડ પાસે વીજળી પડતા જાણીતા એડવોકેટ પી.પી. વાધેલાનુ ઘટનાસ્થળે જ ...

હળવદ: તાજેતરમાં હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે સાંજે મેઘો મંડાયો હતો,જોરદાર ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજા ની પધરામણી થઈ હતી, ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજળી પડવાના બે અલગ...

હળવદ : નર્મદા કેનાલમાં બાકોરું પાડી વોટર પાર્કમાં કનેક્શન

હાલ હળવદના સુખપુર નજીક નર્મદા કેનાલ લગોલગ ગેરકાયદે અવન-જાવનનો માર્ગ તૈયાર કરી લેવાયો : રેલવે અને સરકારી જમીન ઉપર પણ કબ્જો હળવદ : હાલ હળવદ તાલુકાના સુખપુર નજીક વોટરપાર્કમાં નર્મદા કેનાલમાંથી પાણી...

હળવદમાં ફરી લોકડાઉનની અફવા સાથે તમાકુ માફિયાઓ દ્વારા તમાકુના કાળાબજાર

હળવદ માં અમુક વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી વેપારીઓ દ્વારા થતા કાળબજાર તેમજ અસામાજીક તત્વો દ્વારા ષડયંત્રરૂપી મોંઘવારી ગ્રાહકો પર ઝીંકવામાં આવી રહી છે તો કાળાબજારિયાઓ પર જીલ્લા વહીવટી તંત્રની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...