Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ ઝડપાયા

પોલીસે ૬૬ હજાર ની રોકડ રકમ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હળવદ : હળવદ તાલુકાના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ શકુનીઓને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા રાયધ્રાં ગામે...

હળવદમાં જન્માષ્ટમી એ ભવ્ય શોભાયાત્રા યોજાશે

વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં...

હળવદમાં જન્માષ્ટમી શોભાયાત્રા ના કાર્યાલયનો શુભારંભ કરાયો

સંતો મહંતો તેમજ શહેરની ધર્મપ્રિય જનતા રહી હાજર હળવદ : હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે પરંપરાગત શોભાયાત્રા મા મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય...

હળવદ પાલિકા ગંદુ પાણી વિતરણ કરતા નગરજનો મીનરલ વોટર લેવા બન્યા મજબૂર !!

મિનરલ વોટર વાળા ને તડાકો:  તંત્ર નિષ્ક્રિય હળવદ : હળવદમાં પાછલા થોડા દિવસોથી ડહોળું અને વાસ મારતું પાણી પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પણી પીવા તો શું પણ વાપરવા...

હળવદમાં સરા રોડ પર ત્રણ કેબિનમાં આગ

Mehul Bharwad (Halvad) ૭૫ હજારથી વધુનો સાઈકલનો સ્પેરપાર્ટ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ હળવદ : હળવદ શહેરમાં સરા રોડ પર આવેલ વીરજી વાવની બાજુમાં સાયકલ રીપેરીંગ અને સાઇકલના સ્પેરપાર્ટનું વેચવાનું કામ કરતા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...