Saturday, October 19, 2024
Uam No. GJ32E0006963

હળવદમાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી સેન્ટર ચાલુ

વરસાદને કારણે છેલ્લા 12 દિવસથી ખરીદી સેન્ટર બંધ હતું : રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોને બોલાવાયા હળવદ : હળવદ માર્કેટ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી સેન્ટર ચાલુ કરાયું હતું. જોકે વરસાદી...

હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો

હળવદ: હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે તા. ૧૮ ના રોજ સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ પત્ની સાથે ઢોરને પાણી પીવડાવા માટે તળાવે...

હળવદ: 430 એક્ટીવ સર્વેલન્સ ટીમો દ્વારા કોવીડ-19 સર્વેની કામગીરી કરાશે

સર્વે કરવા આવતી ટીમને સહકાર આપવા અપીલ : આસિસ્ટન્ટ કલેકટર હળવદ : તાજેતરમા હળવદમા સતત વધતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા ઘરે-ઘરે જઈને ૪૩૦ ટીમો દ્વારા પલ્સ ઓક્સીમીટરથી ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી...

હળવદમાં પાણી પુરવઠા બોર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો અને સરપંચ સાથે બેઠક યોજણી

પાણીની પાઇપલાઇન નાખવા મુદ્દે અને પાણીની સમસ્યા અંગે ચર્ચા કરાઇ By Mehul Bharwad (Halvad) હળવદ : પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે બ્રાહ્મણી-2 ડેમમાથી મોરબીના નવાસાદુરકા ગામ...

હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ

હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર –...