Wednesday, September 24, 2025
Uam No. GJ32E0006963

સાદુંળકા ગામે વિરાંગનાં શિબિરમાં 12થી45 વર્ષની બહેનોને સ્વરક્ષણ માટે આપતી સઘન તાલીમ

મોરબી : હાલ નારી શક્તિ સમગ્ર માનવ સમાજ માટે અસ્મિતાનું પ્રતીક છે.પણ કેટલાક દુરાચારી અને ખરાબ માનસિક વૃત્તિ ધરાવતા લોકો મહિલાઓને હાનિ પહોંચાડે છે. સમાજમાં સ્ત્રી ગમે તેટલી આગળ વધી...

મોરબીના શનાળા નજીક શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના

તાજેતરમા મોરબીમાં સમડીનો ત્રાસ વધ્યો હોય તેવી ધટના સામે આવી રહી છે તો થોડા દિવસ પહેલા શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના બની હતી ત્યાં ફરી એક વાર શનાળા ગામ...

મોરબીમાં ABVP ના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબીમાં ઓપન માઈક કાર્યક્રમ યોજાયો

મોરબી : હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVPના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબી ખાતે ઓપન માઈક કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના...

મોરબી: અગ્રેસર પ્રમુખ ગ્રુપ દ્વારા સ્વ. મહેન્દ્રભાઈ નાનજીભાઈ કૈલાની પુણ્યતિથિ નિમત્તે ઝૂંપડપટ્ટીના 800 લોકોને...

સ્વ. મહેન્દ્રભાઈ કૈલાની 17મી પુણ્યતિથિએ પ્રમુખ ગ્રુપ દ્વારા કરાયું આયોજન કરાયું  મોરબી : તાજેતરમમા મોરબીમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર પ્રમુખ ગ્રુપ દ્વારા સ્વ. મહેન્દ્રભાઈ નાનજીભાઈ કૈલાની 17 મી માસિક પુણ્યતિથિએ ઝૂંપડપટીના લોકોને...

મોરબી: વવાણિયામાં પ્રવાસનને વેગ આપવા રૂ.2.65 કરોડના કામોનું 17મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

હાલ આરોગ્ય વિભાગના 2.48 કરોડના વિવિધ કામોનું પણ લોકાર્પણ કરાશે : રાજયમંત્રી અને અધિકારીઓએ રામબાઈમાં મંદિર અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યું મોરબી : માળીયા મી. તાલુકાના વાવણીયા ગામે આવેલ રામબાઈ માતાજીની પવિત્ર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....