માળીયા : ‘સુજલામ સુફલામ’’ જળ અભિયાનનો શુભારંભ
મોરબી: રાજયના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે અને સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે -પંચાયત રાજયમંત્રી તેમજ પશુપાલન રાજયમંત્રી અને જિલ્લા પ્રભારમંત્રી દેવાભાઈ માલમની વિશેષ ઉપસ્થિતિ રહી
મોરબીઃ માળીયા(મીં)...
તરુણી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદ
મોરબી સ્પે. પોકસો કોર્ટ દ્વારા 2016ની સાલના હેવાનીયતભર્યા કૃત્યના બનાવનો દાખલારૂપ ચુકાદો
મોરબી : હાલ મોરબી શહેરમાં વર્ષ 2016 દરમિયાન તરૂણી સાથે એક નરાધમે રાક્ષસોને પણ શરમાવે તેવું હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું....
વાંકાનેરમાં સેવા ગ્રુપ દ્વારા કાલે રવિવારે પક્ષાઓના માળા-કુંડાનું રાહતદરે વિતરણ કરાશે
વાંકાનેર : હાલ આવતીકાલે ચકલી દિવસ હોવાથી વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા પાણીના કુંડા,ચણની ડીશ,ચકલીના માળા વગેરેનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.
વાંકાનેર સેવા ગ્રુપ છેલ્લા 3 દાયકાથી પશુ.પક્ષી અને જીવદયા માટે સતત કાર્યરત...
મોરબી જિલ્લા કોંગ્રેસની આવતીકાલ રવિવારે કારોબારી બેઠક યોજાશે
નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર અપાશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરાશે
મોરબી : હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ કારોબારી બેઠક મળશે. જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત...
મોરબીમાં હાલ કોરોનાનો એક પણ કેસ નહિ : 3 દર્દી થયા રિકવર
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે 3 દર્દી રિકવર થયા છે. જેને પગલે એક્ટિવ કેસ ઘટીને 4 થયા છે.
મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ...
















