મોરબીમાં દિવાળી પૂર્વે પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચીપાયો !!
મોરબીના પોલીસવડા દ્વારા જાહેરહિતમાં 42 કર્મચારીઓની બદલી કરી
મોરબી : હાલ મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ દિવાળી પૂર્વે 42 પોલીસ કર્મચારીઓની બદલી કરવા હુકમ કર્યો છે. જે અન્વયે હેડ ક્વાર્ટરમાં ફરજ ઉપર...
મોરબી જિલ્લાના ૧૬૬ ઘર માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૧૮/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના બે જાહેરનામા અનુસાર ૧૬૬ ઘરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે....
મોરબીના પીપળી-જેતપર રોડ રીપેરીંગ મામલે રાજકોટ ખાતે મીટીંગ
મોરબીના હાલ પીપળી-જેતપર રોડ રોડ બિસ્માર હાલતમાં હોય જે મામલે તાકીદે રીપેરીંગ થાય તેવા હેતુથી મંત્રી બ્રિજેશ મેરજા આજે અધિકારીઓ સાથે મીટીંગ યોજશે
મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડ જે અત્યારે બિસ્માર હાલતમાં છે તે તાકીદે...
મોરબીની એક સિરામીક ફેક્ટરીમાંથી 10 લાખની કિંમતના ઇલેક્ટ્રોનિક્સ કાર્ડની ચોરી
તસ્કરો દરીયાલાલ હોટલની પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેજ ટાઇલ્સમાંથી 10 કાર્ડની ચોરી કરી
મોરબી : હાલ મોરબીના રફાળીયા ગામ નજીક દરીયાલાલ હોટલની પાછળ આવેલ એક સિરામીક ટાઇલ્સ ફેક્ટરીને નિશાન બનાવી તસ્કરો...
મોરબીના કુબેરનાથ મંદિરને શિવરાત્રી નિમિત્તે સેનેટાઈઝ કરાયું
મોરબી : મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે મુલાકાતીઓના આરોગ્યની ચિંતા કરી મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સવના આયોજનના ભાગરૂપે આજે તારીખ 28ના રોજ મંદિરમાં આવતા...




















